રાષ્ટ્રીય

ફેબ્રુવારી 7, 2025 7:33 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:33 પી એમ(PM)

views 3

કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, મહાકુંભ અને સૂરજકુંડના શિલ્પ મેળાથી વિશ્વનુંધ્યાન ભારત તરફ આકર્ષાયું

હરિયાણાના ફરીદાબાદમાં આજે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 38મા સૂરજકુંડ આંતર-રાષ્ટ્રીય શિલ્પ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીશેખાવતે કહ્યું, આજે મહાકુંભ અને આ મેળા એમ બે મોટા ઐતિહાસિક આયોજનના માધ્યમથી ભારત વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહ્યું છે.શ્રી શેખાવતે ઉમેર્...

ફેબ્રુવારી 7, 2025 7:27 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:27 પી એમ(PM)

views 4

NCB- નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો

NCB- નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો છે. આ મામલે ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ માદક પદાર્થ સાથે જોડાયેલા લોકોના તાર વિદેશ સાથે સંકળાયેલા હોવાનું અનુમાન છે. આ પહેલા મુંબઈ પોલીસે 31 જાન્યુઆરીએ પણ દરોડા પાડી માદ...

ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM)

views 6

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર ત્રણઅમૃત સ્નાન પછી પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત્ છે. ઉત્તરપ્રદેશ સરકારને આ વખતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચવાની શક્યતા છે.આ તરફ ...

ફેબ્રુવારી 7, 2025 7:21 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:21 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે.દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમબુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં આ અંગેમાહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 ...

ફેબ્રુવારી 7, 2025 7:34 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:34 પી એમ(PM)

views 4

સરકારે સંસદમાં જણાવ્યું કે, 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન એક લાખ 59 હજારથી વધુ દર્દી મળ્યા

સરકારે આજે જણાવ્યું કે, 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન એક લાખ 59હજારથી વધુ દર્દી મળ્યા છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝૂંબેશ અંગે આરોગ્યઅને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. શ્રીમતી પટેલે ઉમેર્યું, આ અભિયાન અંતર્ગત આ મહિનાની પહેલી તા...

ફેબ્રુવારી 7, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:16 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષથી વધુ સમયથી 7 હજારથી વધારે કેસ પડતર છે

સરકારે આજે કહ્યું, સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષથી વધુ સમયથી 7 હજારથી વધારે કેસ પડતર છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જૂનરામ મેઘવાલે જણાવ્યું, 10 વર્ષથી વધુ સમયથી પડતર આ કેસમાંથી અંદાજે 6 હજાર સિવિલ કેસ છે. અન્ય એક લેખિત જવાબમાં શ્રી મેઘવાલે કહ્યું, ગત વર્ષના અ...

ફેબ્રુવારી 7, 2025 7:14 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:14 પી એમ(PM)

views 7

દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83 ટકાનો ઘટાડો આવ્યો

સરકારે આજે જણાવ્યું કે, દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83 ટકાનો ઘટાડો આવ્યો છે.જ્યારે ગત 30 વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તર પર આમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું.શ્રી નડ્ડાએ ઉમેર્યું, આ સમયગાળા દરમિયા...

ફેબ્રુવારી 7, 2025 6:49 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:49 પી એમ(PM)

views 6

વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પર કોઈ અસર નહીં થાય

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પરકોઈ અસર નહીં થાય. નાણાકીય નીતિ સમિતિ-MPC દ્વારા રૅપો રૅટમાં 25 બેસીઝ પૉઈન્ટનો ઘટાડો કરવાના નિર્ણય બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં સવાલોનો જવાબ આપતા શ્રી મ...

ફેબ્રુવારી 7, 2025 6:40 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:40 પી એમ(PM)

views 5

ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો

સરકારે કહ્યું, તેમણે ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું, “ભારત અને ચીન ગયા વર્ષે 21ઑક્ટોબરે ડેસ્પાંગ અને ડેમચોકમાં ભારત-ચીન સરહતી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ...

ફેબ્રુવારી 7, 2025 6:34 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:34 પી એમ(PM)

views 2

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો- ACBની ટુકડી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા 15-15 કરોડ રૂપિયા આપવાનોઆક્ષેપ કરતાં તેની તપાસ માટે ACBની ટુકડી આવી હતી. જોકે,તપાસ ટીમને શ્રી કેજરીવાલ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.