રાષ્ટ્રીય

ફેબ્રુવારી 10, 2025 2:24 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:24 પી એમ(PM)

views 3

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અલગ અલગ અથડામણોમાં, સાત આતંકવાદીઓ માર્યા ગયા અને એક સૈનિક શહીદ થયો હતો. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ અનુસાર,’સુરક્ષા દળોએ 8 અને 9 ફેબ્રુઆરીની રાત્રે વઝીરિસ્તાનના મીર અલી તહસીલ અને ડેરા ઇસ્મ...

ફેબ્રુવારી 10, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:22 પી એમ(PM)

views 7

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે. નવા વેરા આજે જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલ અથવા બુધવારે પારસ્પરિક વેરાની પણ જાહેરાત કરશે, જે લગભગ તરત જ અમલમાં આવશે.ગત 1 ફેબ્રુઆરીએ શ્રી ટ્રમ્પે...

ફેબ્રુવારી 10, 2025 2:20 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:20 પી એમ(PM)

views 7

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખ રજૂ કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો શ્રેય સરકારની ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, આવતા વર્ષ સુધી...

ફેબ્રુવારી 10, 2025 2:16 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:16 પી એમ(PM)

views 4

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. આ સફળતામાં જાહેર ક્ષેત્રની સાથે સાથે આપણા ખાનગી ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોની 15મી આવૃત્તિનો પ્રારંભ કરાવતા સંરક...

ફેબ્રુવારી 10, 2025 2:14 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:14 પી એમ(PM)

views 3

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું . રાજ્યપાલે, બિરેન સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલ પૂરતું,બિરેન સિંહ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.રાજ્યપાલે 24 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા...

ફેબ્રુવારી 10, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:12 પી એમ(PM)

views 4

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, દેશવ્યાપી વસ્તી ગણતરીમાં વિલંબ થવાને કારણે લગભગ 14 કરોડ પાત્ર લોકો ખાદ્ય સુરક્ષા લાભ મેળવવાથી વંચિત રહ્યા છે. તેમણે શક્ય તેટલી વહેલી તકે ન...

ફેબ્રુવારી 10, 2025 2:10 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:10 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.રાષ્ટ્રપતિએ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તેમણે ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની ...

ફેબ્રુવારી 10, 2025 2:03 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:03 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે. નવી દિલ્હીથી રવાના થતા અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું....

ફેબ્રુવારી 10, 2025 2:02 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 2:02 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુ મંત્ર આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી હતી અને પરીક્ષાનાં તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુમંત્ર આપ્યો હતો.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે,...

ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહ...