રાષ્ટ્રીય

માર્ચ 9, 2025 7:57 પી એમ(PM)

views 13

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી તોહોકુ અને હોક્કાઈડો યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે, જાપાન એજન્સી ફોર મરીન-અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને ચેતવણી આપી છે કે દરિયાની અંદર ખાઈમાં કંપનને કારણે મોટો ભૂકંપ આવી શકે છે, જે કદાચ 9 ની તીવ્રતા સુધી પહોંચી શકે છે...

માર્ચ 9, 2025 7:55 પી એમ(PM)

views 16

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે. તેઓ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા-NIHFW ના 48મા વાર્ષિક દિવસ ઉજવણીને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા. શ્રી નડ્ડાએ જણ...

માર્ચ 9, 2025 7:53 પી એમ(PM)

views 22

બાંગ્લાદેશમાં, દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાઓનો જેવી અનેક ઘટનાઓ સામે દેખાવો કર્યા છે.

બાંગ્લાદેશમાં, દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાઓનો જેવી અનેક ઘટનાઓ સામે દેખાવો કર્યા છે અને દુષ્કર્મીઓને મૃત્યુદંડની માંગ કરી છે. ગઈકાલે રાત્રે, ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, દેશભરમાં બનેલી ઘટન...

માર્ચ 9, 2025 7:52 પી એમ(PM)

views 20

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાદોહરાવી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે ત્રિપુરામાં છોકરીઓ માટે બે નવી યોજનાઓ, મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના સતત સાતમા વર્ષની ઉજવણી નિમિત્તે અગરતલાના સ્વા...

માર્ચ 9, 2025 7:50 પી એમ(PM)

views 12

સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આંરભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે મિથિલાની ધરતી જ્ઞાન, અનુષ્ઠાન અને અનુસંધાનની ધરતી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025માં શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે ઉમેર્યું કે સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલમાં સ્થાપિત થઈ હતી. શ્રી શાહ ગાંધીનગર ખાતે વિજ્ઞાન ...

માર્ચ 9, 2025 1:41 પી એમ(PM)

views 12

ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું

ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 85 વર્ષના બીજેડી નેતા લાંબા સમયથી બીમાર હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું, વરિષ્ઠ બીજેડી નેતા ઓડિશાના લોકો મા...

માર્ચ 9, 2025 1:34 પી એમ(PM)

views 6

સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે.

સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે, જે ચાર એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન ગૃહની 20 બેઠક યોજાશે અને વર્ષ 2024-25 માટે અનુદાનની માગ અને વિનિયોગ વિધેયક પર ચર્ચા અને મતદાન પણ થશે. આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા વિધેયક, કૉસ્ટલ શિપિંગ બિલ 2024, ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક, રે...

માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)

views 9

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયન અને યુકે સહિત અન્ય ભાગીદાર દેશો સાથે પણ આવી જ વાતચીત ચાલી રહી છે. અમેરિકા સાથે પણ ચર્ચાઓ ચાલી ...

માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, નર્મદ, નરસિહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ જેવા મહાન લોકો એ ...

માર્ચ 9, 2025 10:17 એ એમ (AM)

views 8

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ આકાશવાણી ન્યૂઝ જલંધરને જણાવ્યું કે, કાટમાળ નીચે ફસાયેલા સાત કામદારોમાંથી પાંચ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.