રાષ્ટ્રીય

ફેબ્રુવારી 11, 2025 2:14 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:14 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદી આજે ફ્રાન્સ ખાતે AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરશે – અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ...

ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM)

views 6

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, આજ સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને, સુગમ પરિવહન અને સલામત સ્નાન પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. મહાકુંભના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે,” મેળા વ...

ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM)

views 20

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ યુનાની દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુન...

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 35

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ...

ફેબ્રુવારી 10, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:18 પી એમ(PM)

views 4

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશે જણાવ્યું હતુંકે દેશમાં LPG જોડાણ આપવા માટેની 29 લાખથી વધુ અરજીઓ પડતર છે. તેમણે માહિતી આપી હતી કે યોજના હેઠળબાકી રહ...

ફેબ્રુવારી 10, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:17 પી એમ(PM)

views 2

રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર  2025-26 પર ચર્ચા શરૂ થઈ

રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર  2025-26 પર ચર્ચા શરૂ થઈ. ચર્ચાશરૂ કરતા કોંગ્રેસના પી ચિદમ્બરમે કહ્યું કે વર્તમાન શાસનકાળમાં GDPમાં દેશના ઉત્પાદનનોહિસ્સો ઘટી ગયો છે. શ્રી ચિદમ્બરમે આર્થિક સર્વે 2025 ને ટાંકીને કહ્યું કે 2014 માં ઉત્પાદનનોહિસ્સો 15.07 ટકા હતો પરંતુ 2019 માં તે ઘટીને 13.46 ટકા અને 2...

ફેબ્રુવારી 10, 2025 7:13 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:13 પી એમ(PM)

views 12

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ. ડીએમકે પાર્ટીના દયાનિધિ મારને આરોપ લગાવ્યો કે એનડીએ સરકારે આ અંદાજપત્રમાં સંપૂર્ણપણે કોર્પોરેટ ગૃહોનો પક્ષ લીધો છે અને બેરોજગારી અને ફુગાવા સહિત સામાન્યલોકોની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ સિંહ ઠા...

ફેબ્રુવારી 10, 2025 7:11 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:11 પી એમ(PM)

views 12

આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું

આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આ વિધેયક રજૂ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક કાયદાઓને કેપ ટાઉન કન્વેન્શન અને તેના એરક્રાફ્ટપ્રોટોકોલ સાથે સુસંગત બનાવવાનો છે, જે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જે વિમાન અને અન્ય જંગમ...

ફેબ્રુવારી 10, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:09 પી એમ(PM)

views 2

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે રાજ્યસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી, ભારતની આકાંક્ષાઓ બદલાઈ ગઈ છે અને દેશમાં વધુ વિમાનીમથક બનાવવામાં ...

ફેબ્રુવારી 10, 2025 7:02 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:02 પી એમ(PM)

views 5

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે મહાકુંભ માટે શહેરના આઠ રેલ્વે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે.રેલ્વે મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલો પર સ્પષ્ટતા કરતાં કહ...