રાષ્ટ્રીય

ફેબ્રુવારી 14, 2025 10:54 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 10:54 એ એમ (AM)

views 1

કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે 29 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે

કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે 29 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં એક હજાર કિલોમીટરથી વધુ રસ...

ફેબ્રુવારી 14, 2025 10:35 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 10:35 એ એમ (AM)

views 5

બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઇકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ

બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઇકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ. લોકસભામાં, સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, સત્રના પ્રથમ તબક્કામાં 112 ટકા ઉત્પાદકતા નોંધાઈ છે. તેમણે ગૃહને માહિતી આપી કે, સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં 177 સભ...

ફેબ્રુવારી 14, 2025 10:18 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 10:18 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે શ્રી મસ્ક સાથે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેના માટે શ્રી મસ્ક ખૂબ જ પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ...

ફેબ્રુવારી 14, 2025 10:12 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 10:12 એ એમ (AM)

views 6

ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેનો સહય...

ફેબ્રુવારી 14, 2025 10:10 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 10:10 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોત્સવનાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરીએ દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું હતું. 38મા રાષ્ટ્રીય રમતોમાં જુદી જુદી 35 સ્પર્ધાઓ યોજાઈ હ...

ફેબ્રુવારી 14, 2025 10:04 એ એમ (AM) ફેબ્રુવારી 14, 2025 10:04 એ એમ (AM)

views 5

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યુ.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુરના રાજ્યપાલ તરફથી મળેલા એક અહેવાલ પર વિચાર કર્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવ...

ફેબ્રુવારી 13, 2025 8:14 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 8:14 પી એમ(PM)

views 5

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2025-26માં કોઈપણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો નથી. રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં, શ્રીમતી સીતારમણે જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને વેગ આપવાનો છે. મંત્રીએ કહ્યું કે વ...

ફેબ્રુવારી 13, 2025 8:11 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 8:11 પી એમ(PM)

views 5

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત UCC ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ...

ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM)

views 6

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તેવા એકાઉન્...

ફેબ્રુવારી 13, 2025 8:07 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 8:07 પી એમ(PM)

views 7

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું, પરંતુ તે વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પણ થઈ રહ્યું છે. આ તારણ એકતથ્ય-શોધ અહેવાલમાં બહાર આવ્યું છે, જેને બુધવારે યુએન એજન્સી દ્વારા જાહેર કરાયું હતું. અહેવાલમાં જણાવા...