રાષ્ટ્રીય

ફેબ્રુવારી 15, 2025 2:48 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 2:48 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે. તેમણે જણાવ્યું કે, સ્વ-જાગૃતિ અને સચેતન દ્વારા યુવાનો સ્પષ્ટતા, સ્થિતિસ્થાપકતા અને હેતુની મજબૂત ભાવના વિક્સાવી શકે છે. પરીક્ષા પે ચર્ચા 2025ની પાંચમી આવૃત્તિ વિદ્યાર્થીઓને મનના ચમત્કારથી ...

ફેબ્રુવારી 15, 2025 2:41 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 2:41 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં બીઆઇટી મેસરાની પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલથી ઝારખંડની બે દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવા માટે પગલાં લઈ રહી છે. આજે રાંચીના મેસરા ખાતે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્લેટિનમ જ્યુબિલી સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ...

ફેબ્રુવારી 15, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 2:37 પી એમ(PM)

views 2

મહાકુંભમાં જઈ રહેલા છત્તીસગઢના 10 શ્રદ્ધાળુનું વાહન પ્રયાગરાજ નજીક બસ સાથે અથડાતાં 10નાં મૃત્યુઃ 19ને ઇજા

આજે વહેલી સવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા જઈ રહેલા છત્તીસગઢના કોરબા વિસ્તારના 10 શ્રધ્ધાળુ મોતને ભેટ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર-પ્રયાગરાજ ધોરીમાર્ગ પર મધ્યપ્રદેશના રાજગઢથી ભક્તોથી ભરેલી બસ સાથે તેમના વાહનની ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઝડપી ગતિથી જઈ રહેલી એસયુવી સામેથી આવી રહેલી બસ સા...

ફેબ્રુવારી 15, 2025 2:31 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 2:31 પી એમ(PM)

views 5

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો દેશભરમાં આજથી પ્રારંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આશરે 42 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડનાં આંકડા પ્રમાણે દેશમાં 7 હજાર 842 અને વિદેશમાં 26 કેન્દ્રો પર પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચ અને ધોરણ 12ની 4 એપ્રિલ સુધી ચાલશે. બંને પરિક્ષા...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 12

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ ...

ફેબ્રુવારી 14, 2025 7:51 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:51 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ રવિવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોના ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, આદિવાસી બાબતોના રાજ્યમંત્રી, દુર્ગાદાસ...

ફેબ્રુવારી 14, 2025 7:49 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:49 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કાયદાઓના અમલીકરણ અને પોલીસ, જેલો, અદાલતો, ફરિયાદ અને અન્ય સંસ્થાઓમાં નવી જોગવાઈઓની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મહારા...

ફેબ્રુવારી 14, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:48 પી એમ(PM)

views 8

ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઉભા છે અને બંને સંમત છે કે સરહદ પાર આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. તેઓ આજે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય ચર્ચા બાદ આમ જણાવ્યું. શ્ર...

ફેબ્રુવારી 14, 2025 7:46 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:46 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટકની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ટેકનોલોજીકલ વિકાસના વર્તમાન યુગમાં, આપણે ખાતરી કરવી પડશે કે માનવીય મૂલ્યો અકબંધ રહે. રાષ્ટ્રપતિ આવત...

ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM)

views 7

ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે :પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. આજે નવી દિલ્હીમાં ઊર્જા સપ્તાહના સમાપન સત્રને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ફક્ત નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાને બદલે વ...