ફેબ્રુવારી 15, 2025 2:48 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 2:48 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે. તેમણે જણાવ્યું કે, સ્વ-જાગૃતિ અને સચેતન દ્વારા યુવાનો સ્પષ્ટતા, સ્થિતિસ્થાપકતા અને હેતુની મજબૂત ભાવના વિક્સાવી શકે છે. પરીક્ષા પે ચર્ચા 2025ની પાંચમી આવૃત્તિ વિદ્યાર્થીઓને મનના ચમત્કારથી ...