રાષ્ટ્રીય

ફેબ્રુવારી 16, 2025 8:18 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:18 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થામાં થતા ફેરફારોને ફક્ત નવા વિચારો અને સિદ્ધાંતો દ્વારા જ નહીં પરંતુ ઉભરતા...

ફેબ્રુવારી 16, 2025 7:57 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:57 પી એમ(PM)

views 2

આસામમાં, વિધાનસભાનું સત્ર પહેલી વાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆતની બેઠક યોજાશે

આસામમાં, વિધાનસભાનું સત્ર પહેલી વાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆતની બેઠક યોજાશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે આ બેઠક રાજ્યમાં શાંતિના પુનરાગમન અને તમામ લોકોના એકીકરણનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, બજેટ સત્રના પહેલા દિવસે અપાતું રાજ્યપાલનું ભાષણ ...

ફેબ્રુવારી 16, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:55 પી એમ(PM)

views 4

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું. મહેસાણામાં વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના મતદાર ઓધારજી ઠાકોરે મતદાન કરી મતદાનનો વિશેષ સંદેશ આપ્યો. જ્યારે જામનગરમાં 92 વર્ષનાં નિર્મળાબેન વોરા વ્હીલચેરના સહારે પહોંચી મતદાન કર્યું. ધ્રોલના યુવકે લગ...

ફેબ્રુવારી 16, 2025 7:54 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:54 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ કહ્યું કે દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં આદિવાસી કલ્યાણ માટે ફાળવણી ત્રણ ગણી વધારવામાં આવી છે. આદિ મહોત્સવનો ઉદ્દેશ...

ફેબ્રુવારી 16, 2025 7:52 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 7:52 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા પ્રતિબિંબિત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં પ્રતિબિંબિત થાય છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેનનું વિઝન એક મિશન બની ગયું છે અને ભારતના વિકાસના વિવિધ ક...

ફેબ્રુવારી 16, 2025 3:49 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 3:49 પી એમ(PM)

views 5

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે નોર્વેના નાણામંત્રી અને મ્યુનિક સુરક્ષા પરિષદના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન નોર્વેના નાણામંત્રી અને મ્યુનિક સુરક્ષા પરિષદના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે મુલાકાત કરી ઉભરતા વૈશ્વિક સુરક્ષા પડકારો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી છે. જયશંકરે પરિષદથી અલગ આર્જેન્ટિનાના વિદેશ અને વેપાર મંત્રી ગેરાર્ડો વર્થિન સાથે પણ મુલાકાત કરી....

ફેબ્રુવારી 16, 2025 3:27 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 3:27 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલો ભારત ટેક્સ કાર્યક્રમ કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદનો, એસેસરીઝ વગેરે સુધીની સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે લાવે છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્...

ફેબ્રુવારી 16, 2025 3:18 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 3:18 પી એમ(PM)

views 5

નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં 18ના મોતની ઘટના અંગે તપાસ સમિતિની રચના

ગઈકાલે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનામાં રેલવેએ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જેમાં સમિતિમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર નરસિંહ દેવ અને પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પંકજ ગંગવારનો સમાવેશ કરાયો છે. દિલ્હી પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, સીસીટીવી ફૂટેજનું વિશ...

ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM)

views 2

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે.

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારતીય સ્કિમરને આ મહોત્સવ માટે માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધા અને સંરક્ષણના સંગમનું પ્રતીક છે. દરમિયાન મહાકુંભમાં ગઇકાલે સાંજ સુધીમાં 1 કરોડ 21 લાખથી વધુ ભક્ત...

ફેબ્રુવારી 16, 2025 9:17 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:17 એ એમ (AM)

views 4

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરતાં તેની જીત થઈ હતી. આજે સા...