રાષ્ટ્રીય

ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM)

views 7

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવાશે

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મથક પર વધતી ભીડને નિયંત્રણમાં લેવા માટે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હી રેલવે મથક પર થયેલી દુર્ઘટના મામલે તપાસ પૂરી થયા બાદ કાર્યવાહી કરાશે એમ પણ ભારતીય રેલવે દ્વારા જણાવાયું છે.

ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 21

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું ક...

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 2

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્...

ફેબ્રુવારી 16, 2025 8:17 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:17 પી એમ(PM)

views 4

રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

રેલવે ડેપ્યુટી પોલીસ કમિશનર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રેલવે પોલીસ દળ અને દિલ્હી પોલીસે સંયુક્ત વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે એક્ઝિટ પોઈન્ટ અને ફૂટઓવર બ્રિજ બંને પર વ્યવસ્થા કરવ...

ફેબ્રુવારી 16, 2025 8:12 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:12 પી એમ(PM)

views 6

દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે

દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, કાર્યાલયે માહિતી આપી કે કચરો ઉપાડવાના સ્કીમર્સ, નીંદણ દૂર કરનારા અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ દ્વારા યમુનાને સાફ કરવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. કાર્યાલયે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સે...

ફેબ્રુવારી 16, 2025 8:11 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:11 પી એમ(PM)

views 4

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. સત્તાવાર સૂત્રો અનુસાર વિમાનમાં એક હજારથી વધુ લોકો હોય શકે છે. જેમાંથી આશરે 30 લોકો પંજાબ ઉપરાંત હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોના હોવાનું કહેવાય છે. 2...

ફેબ્રુવારી 16, 2025 8:10 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:10 પી એમ(PM)

views 3

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. શ્રી ગડકરીએ વ્યવસ્થાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે પ્રશાસને કઠિન કાર્યને સહજતાથી પાર પાડ્યું છે. પોલીસ અને અન્ય કર્મચારીઓએ સાથે મળીને આ આયોજનને સફળ બનાવ્યું છે.

ફેબ્રુવારી 16, 2025 8:07 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:07 પી એમ(PM)

views 2

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આ દરમિયાન શ્રીમતી પટેલે જણાવ્યું કે અહી શ્રદ્ધાળુઓની આસ્થાનું સન્માન કરીને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જે આ રીતે આ વ્યવસ્થા કરાઇ છે તે પ્રેરણાદાયી છે.

ફેબ્રુવારી 16, 2025 8:06 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:06 પી એમ(PM)

views 4

મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત, ‘સન્ડે ઓન સાયકલ’ રેલી યોજાઇ

મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત, 'સન્ડે ઓન સાયકલ' રેલી યોજાઇ. આ રેલીનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, સ્વસ્થ લોકો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે.

ફેબ્રુવારી 16, 2025 8:04 પી એમ(PM) ફેબ્રુવારી 16, 2025 8:04 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારોહ સામાન્ય જનતા માટે 22 ફેબ્રુઆરી શનિવારથી ખુલશે, જેમાં સંગીત અને અન્ય કાર્યક્રમ યોજાશે. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિના અંગરક્ષકો અને બ્રાસ બેન્ડ દ્વારા સૈન્ય ડ્ર...