રાષ્ટ્રીય

ફેબ્રુવારી 17, 2025 7:12 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:12 પી એમ(PM)

views 5

ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા

ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા છે. મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે NRDRM કાર્યાલય મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતું નથી. તેમાં ઉમેર્યું હતું કે બે નકલી NRDRM વેબસાઇટ્સ www.nrdrm.com તેમજ www.nrdrmvaca...

ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 6:01 પી એમ(PM)

views 5

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું

ભારત અને બાંગ‍લાદેશના સીમા સુરક્ષા દળોનું સરહદી સમન્‍વય સં‍મેલન આજે નવી દિલ્‍લીમાં શરૂ થયું. 55મુ મહાનિદેશક સંમેલન 20 ફેબ્રુઆરી  સુધી ચાલશે. ભારતીય પ્રતિનિધિમંડળનુ નેતૃત્વના સીમાસુરક્ષા બળના મહાનિદેશક દલજીત સિંહ ચૌધરી કરી રહ્યા છે, જ્યારે બાંગ‍લાદેશ સરહદ સુરક્ષા મંડલના પ્રતિનિધિમંડળના મહાનિદેશક મેજર...

ફેબ્રુવારી 17, 2025 5:59 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 5:59 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે કોઈ પણ ...

ફેબ્રુવારી 17, 2025 5:54 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 5:54 પી એમ(PM)

views 2

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં છે.બોર્ડે કહ્યું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પેપર લીક થયાની અફવા ફેલાવે છે. બોર્ડે કહ્યું કે આ તમામ દાવા  નિરાધાર છે અને તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર પેદ...

ફેબ્રુવારી 17, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:15 પી એમ(PM)

views 6

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું છે. આ પ્રણાલીની ડિઝાઈન અને નિર્માણ કરીને ઈસરોએ માત્ર ટેક્નિકલ કુશળતાને તો પ્રદર્શિત કરે જ છે, પરંતુ આત્મનિર્ભર ભારત સ્પેસ પહેલ અંતર્ગત અંતરિક્ષ ટેક્નોલૉજીમાં આત્મનિર્ભરતાને પણ મજબૂત કરે છે. આ પ્રૉપેલૅન્ટ મિક્સર ભારતીય અં...

ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM)

views 4

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી ધનખડ સૌથી પહેલા ચંદીગઢ પહોંચ્યા હતા. હવાઈમથક પર હરિયાણાના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય, પંજાબના મંત્રી તરૂણપ્રીતસિંહ સોંદ, હરિયાણાના મંત્રી શ્યામસિંહ રાણા સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું હતું. ઉલ્...

ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM)

views 9

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16થી ચલાવવામાં આવશે. જ્યારે નિયમિત ટ્રેનો બધા પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત, નવી દિલ્હી રેલ્વે ...

ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM)

views 7

વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે. તેમણે ખાદી અને આદિવાસી કાપડને ટાંકતા જણાવ્યું કે, સાતત્યતા એ ભારતીય કાપડ પરંપરાનો હિસ્સો રહ્યો છે. ગઈ કાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025...

ફેબ્રુવારી 17, 2025 2:08 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:08 પી એમ(PM)

views 6

આગામી નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બેઠક મળશે

દેશનાં નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મળશે. સમિતિમાં શ્રી મોદી ઉપરાંત, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી દ્વારા નોમિનેટ થનારા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કાયદા ...

ફેબ્રુવારી 17, 2025 2:07 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:07 પી એમ(PM)

views 7

નવી દિલ્હી અને એનસીઆરમાં આજે સવારે 4 ની તીવ્રતાના ભૂકંપથી દોડધામ

નવી દિલ્હી અને એનસીઆરનાં અનેક ભાગમાં આજે સવારે પાંચ વાગીને 36 મિનિટે 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપ ગણતરીની સેકન્ડ માટે જ અનુભવાયો હતો, પરંતુ તેની તીવ્રતા વધુ હોવાથી લોકો વિચલિત થઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો હતો. ભુકંપનું ...