રાષ્ટ્રીય

માર્ચ 16, 2025 7:43 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. ત્રણ દિવસ ચાલનારો રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે આ કાર્યક્રમન...

માર્ચ 16, 2025 7:41 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોકરાઝાડમાં કહ્યું: ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બોડોલૅન્ડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોકરાઝાડમાં કહ્યું: ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બોડોલૅન્ડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.’ કોકરાઝાડ જિલ્લાના ડોટમા ખાતે ઑલ બોડો વિદ્યાર્થી સંઘના 57મા વાર્ષિક સંમેલનમાં મુખ્યઅતિથિ તરીકે સંબોધિત કરતાં તેમણે કહ્યું: ‘કેન્દ્ર સરકાર બોડો સમજ...

માર્ચ 16, 2025 7:40 પી એમ(PM)

views 16

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું. સમગ્ર દેશના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભારતીય રમતગમત સત્તામંડળ ગાંધીનગર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 650 સાઈકલ સવારે ભાગ લીધો અને પેરાલિમ્પિયન ખેલાડી ભાવના ...

માર્ચ 16, 2025 7:39 પી એમ(PM)

views 11

લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબૂ કતલ ઉર્ફે કતલસિંધિ પાકિસ્તાનના ઝેલમ સિંધ પ્રાન્તમાં ઠાર મરાયો છે.

લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબૂ કતલ ઉર્ફે કતલસિંધિ પાકિસ્તાનના ઝેલમ સિંધ પ્રાન્તમાં ઠાર મરાયો છે. અજાણ્યા હુમલાખોરોએ ગઈકાલે રાત્રે ગોળી મારી તેની હત્યા કરી હતી. અબૂ કતલ જમ્મુ-કાશ્મીરમાં અનેક હુમલાઓની યોજના બનાવવામાં સામેલ હતો. તે આતંકવાદી હાફિઝ સઈદનો નજીકનો સહયોગી હતો તેમ જ તેણે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફૉ...

માર્ચ 16, 2025 7:38 પી એમ(PM)

views 7

ભારત અને ન્યૂ ઝિલૅન્ડને વ્યાપક અને પરસ્પર રીતે લાભદાયી મુક્ત વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે.

ભારત અને ન્યૂ ઝિલૅન્ડને વ્યાપક અને પરસ્પર રીતે લાભદાયી મુક્ત વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની શરૂઆત આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ન્યૂ ઝિલૅન્ડના વેપાર તથા રોકાણ મંત્રી ટૉડ મેક્લે વચ્ચે યોજાયેલી બેઠકથી થઈ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી...

માર્ચ 16, 2025 2:12 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી છે. એક હજાર 112 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ ક્લસ્ટરો પિલ્લઈ પક્કમ અને મનાલ્લુર ખાતે સ્થાપિત કરાશે. આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનું સ...

માર્ચ 16, 2025 2:10 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામ અને મિઝોરમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય, ભારતીય ન્યાય સંહિતાના અમલીકરણની સમીક્ષા કરવાનો છે. જેમાં વિવિધ રાજ્યોમાં તેના અમલીકરણની પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે. અમિ...

માર્ચ 16, 2025 2:06 પી એમ(PM)

views 9

કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તબીબો સાથે સાયકલ ચલાવી

કેન્દ્રિય ખેલ અને યુવા મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી ફિટ ઈન્ડિયાનું ઉદાહરણ પુરૂ પાડ્યું. આ સાથે જ અનેક લોકો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ એ આખા દેશમાં એક કલ્ચર બની ગયું...

માર્ચ 16, 2025 1:50 પી એમ(PM)

views 5

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયો, મીડિયા અને ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્યો સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

માર્ચ 16, 2025 1:45 પી એમ(PM)

views 13

આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવણી

આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 16 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના દરેક બાળકને સુરક્ષિત રાખવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રસીકરણ એક મુખ્ય પરિબળ છે. તેમાં કહેવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.