રાષ્ટ્રીય

ફેબ્રુવારી 22, 2025 2:45 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:45 પી એમ(PM)

views 2

જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021 ના યુદ્ધવિરામ કરારને જાળવી રાખવા અને ભવિષ્યમાં ગેરસમજ અટકાવવા માટે પગલાં શોધવા સંમત થયા છે.

જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021 ના યુદ્ધવિરામ કરારને જાળવી રાખવા અને ભવિષ્યમાં ગેરસમજ અટકાવવા માટે પગલાં શોધવા સંમત થયા છે. નિયંત્રણ રેખા LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તાજેતરના અથડામણો અને IED ઘટનાઓ પછી તણાવ ઓછો કરવા માટે બંને દેશોના બ્રિગેડ કમાન્ડરોએ પૂંછ જિ...

ફેબ્રુવારી 22, 2025 2:43 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:43 પી એમ(PM)

views 5

ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને કલોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે.

ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને કલોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. બેંકે ગઈકાલે આશીર્વાદ માઈક્રો ફાઇનાન્સ લિમિટેડ પર 6 લાખ 20 હજાર રૂપિયાનો નાણાકીય દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ...

ફેબ્રુવારી 22, 2025 2:42 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:42 પી એમ(PM)

views 3

મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામે સંસદને સંબોધન કરતી વખતે આ જાહેરાત કરી. શ્રી રામગુલામે કહ્યું કે, મોરેશિયસ માટે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું એ એક સૌભાગ્યની વાત છે, તેમણે ભારત અને ...

ફેબ્રુવારી 22, 2025 2:40 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:40 પી એમ(PM)

views 4

આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ-ICUમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે

આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ-ICUમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે. મહાકુંભ અંતિમ તબક્કામાં છે અને આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવના છે. હોસ્પિટલમાં અન્ય કટોકટીની તબીબી સુવિધાઓ પણ...

ફેબ્રુવારી 22, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:37 પી એમ(PM)

views 3

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે. તેઓ છત્રપતિ સંભાજીનગરમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. શ્રી ધનખર સરસ્વતી ભુવન કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે.

ફેબ્રુવારી 22, 2025 2:35 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:35 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠક શરૂ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા રાજ્યોના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ મંત્રીઓ, વહીવટકર્તાઓ અને વરિષ્ઠ વહીવટી અધિ...

ફેબ્રુવારી 22, 2025 2:32 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:32 પી એમ(PM)

views 3

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય મેળાની વિષયવસ્તુ ઉન્નત કૃષિ-વિકસિત ભારત છે. ખેડૂતોને ખેતીનો આત્મા ગણાવતા શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર અને ભગીરથ ચૌધરી 24 ...

ફેબ્રુવારી 22, 2025 2:30 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:30 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી શકાશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કલ્પના કરવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીના 101મા દીક્ષાંત સમારોહને સંબોધતા, શ્રી પ્રધાને ભાર મૂક્યો હતો કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવુ...

ફેબ્રુવારી 21, 2025 7:37 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:37 પી એમ(PM)

views 2

ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે :વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળી છોકરીના મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, વિદેશ મંત્રાલયે આ મામલો ઓડિશ...

ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.ત્રણ દિવસીય સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રખ્યાત સાહિત્યકારો સાથે વિવિધ સત્રો અને શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય આ સંમેલનમાં ભારતની સ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.