રાષ્ટ્રીય

ફેબ્રુવારી 27, 2025 1:59 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 1:59 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવ્યો

(મહાકુંભ-ઑપનિંગ મ્યૂઝિક) મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, “દેશને પોતાના વારસા પર ગર્વ છે અને દેશ નવી ઊર્જા સાથે વધુ આગળ વધી રહ્યો છે.” મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું, “આ પરિવર્તનના યુગનો પ્રારંભ છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું, “મહાકુંભમાં શ્ર...

ફેબ્રુવારી 27, 2025 1:56 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 1:56 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગઇકાલથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સવારે મુર્મૂએ નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ અગાઉ સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત નૃત્ય દ્વારા મુર્મૂનું સ્વાગત કર...

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત...

ફેબ્રુવારી 26, 2025 7:54 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:54 પી એમ(PM)

views 3

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવેલા પોલીશ પ્રતિનિધિમંડળને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવેલા પોલીશ પ્રતિનિધિમંડળને મળ્યા. આ પ્રતિનિધિમંડળ ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી સુધી પ્રવાસ પર છે. તે અમદાવાદ, જામનગર, પોરબંદર, ગીર, દીવ, કોલ્હાપુર અને દિલ્હી સહિત અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળ...

ફેબ્રુવારી 26, 2025 7:53 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:53 પી એમ(PM)

views 1

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું આજે મુંબઇ ખાતે અવસાન થયું છે

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું આજે મુંબઇ ખાતે અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં શોકસંદેશમાં જણાવ્યું હતુ કે આધુનિક સમયમાં અનિલ જોષીના સાહિત્ય ક્ષેત્રનું યોગદાન મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે શ્રી જોશીને સાહિત્ય અકાદમી પુરસ્કાર ...

ફેબ્રુવારી 26, 2025 7:51 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:51 પી એમ(PM)

views 3

પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે

પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં છ અઠવાડિયામાં અત્યાર સુધીમાં 64 કરોડ 60 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા છે, જે તેને વિશ્વનો સૌથી મોટો માનવતાનો મેળો બનાવે છે. આજે સાંજે 4 વાગ્યા સુધી, 1 કરોડ ...

ફેબ્રુવારી 26, 2025 7:50 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:50 પી એમ(PM)

views 2

ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહનું આયોજન કરશે

ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહનું આયોજન કરશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપનારા ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોનું સન્માન કરવામાં આવશે. કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ અને જ્...

ફેબ્રુવારી 26, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:48 પી એમ(PM)

views 4

દિલ્હી વિધાનસભામાં આવતીકાલે ડેપ્યુટી સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે

દિલ્હી વિધાનસભામાં આવતીકાલે ડેપ્યુટી સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. વિધાનસભા દ્વારા જાહેર કરાયેલા કાર્યસૂચિ મુજબ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા મુસ્તફાબાદના ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે. કાર્યસૂચિ મુજબ, દિલ્હી સરકારના મંત્રી મનજિંદર...

ફેબ્રુવારી 26, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:45 પી એમ(PM)

views 6

સરકારે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેના ધોરણોમાં સુધારો કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરી છે

સરકારે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેના ધોરણોમાં સુધારો કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરી છે. રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમિતિનું નેતૃત્વ રમતગમત સંયુક્ત સચિવ કુણાલ કરશે. સમિતિ 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. પેરિસ ઓલિમ્પિક પછી એક નવું ઓલિમ્પિક ચક્ર શરૂ થયું છે અને નવી...

ફેબ્રુવારી 26, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:43 પી એમ(PM)

views 5

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સાયબર સેલે ગઈકાલે સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજાનું નિવેદન નોંધ્યું હતું

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સાયબર સેલે ગઈકાલે સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજાનું નિવેદન નોંધ્યું હતું. માખીજાને રેબેલ કિડ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં માખીજા, યુટ્યુબર આશિષ ચંચલાની, રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો સાથે સંકળાયેલા ...