રાષ્ટ્રીય

ફેબ્રુવારી 28, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:11 પી એમ(PM)

views 4

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે વેપાર અને આર્થિક સલામતી અંગે યુરોપિયન પંચનાં કમિશનર મારોશ સેફકોવિચ સાથે વાતચીત કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે વેપાર અને આર્થિક સલામતી અંગે યુરોપિયન પંચનાં કમિશનર મારોશ સેફકોવિચ સાથે વાતચીત કરી.સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે, બેઠક દરમિયાન તેમણે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર સંધિ- EU, FTAની પ્રગતિ પર ચર્ચા કરી હતી.

ફેબ્રુવારી 28, 2025 2:09 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:09 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભારત અને યુરોપિયન યુનિયનની  વેપાર અને ટેકનોલોજી પરિષદની બીજી બેઠકમાં ભાગ લીધો હતો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભારત અને યુરોપિયન યુનિયનની  વેપાર અને ટેકનોલોજી પરિષદની બીજી બેઠકમાં ભાગ લીધો હતો.બેઠકમાં યુરોપિયન કમિશનના ટેક સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના કાર્યકારી ઉપાધ્યક્ષ...

ફેબ્રુવારી 28, 2025 2:05 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:05 પી એમ(PM)

views 5

જાન્યુઆરી મહિનામાં પ્રથમ વાર યુપીઆઈ વ્યવહારો 16.99 અબજને વટાવી ગયા, જેનું કુલ મૂલ્ય 23 લાખ 48 હજાર કરોડ રૂપિયા છે

જાન્યુઆરી મહિનામાં પ્રથમ વાર યુપીઆઈ વ્યવહારો 16.99 અબજને વટાવી ગયા, જેનું કુલ મૂલ્ય 23 લાખ 48 હજાર કરોડ રૂપિયા છે. કોઈપણ મહિનામાં નોંધાયેલાં યુપીઆઇ વ્યવહારોમાં આ સૌથી વધુ સંખ્યા છે. જાન્યુઆરી સુધીમાં, UPI પર 80 થી વધુ UPI એપ્સ અને 641 બેંકો અસ્તિત્વ ધરાવે છે. તાજેતરના સરકારી ડેટા અનુસાર નાણાકીય વર્ષ...

ફેબ્રુવારી 28, 2025 2:03 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:03 પી એમ(PM)

views 30

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું,વિશ્વમાંથી 2030 સુધીમાં ક્ષય રોગ નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે, પરંતુ ભારતમાં જે રીતે કામગીરી થઈ રહી છે. તે  જોતાં આ વર્ષમાં ક્ષય રોગ નાબૂદ થવાની શ...

ફેબ્રુવારી 28, 2025 1:52 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 1:52 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે. 2 માર્ચ સુધી યોજાનાર આ મહોત્સવમાં અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારો એકત્ર થશે.રૂમી ફાઉન્ડેશન દ્વારા આયોજિત, આ મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે. તેની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ નિર્...

ફેબ્રુવારી 28, 2025 1:50 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 1:50 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ ન્યાય આધારિત વિક્સિત ભારતનાં નિર્માણમાં ફોરેન્સિક સાયસન્સી મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો છે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ ન્યાય આધારિત વિક્સિત ભારતનાં નિર્માણમાં ફોરેન્સિક સાયસન્સી મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, ગુનાઓને ડામવા ફોરેન્સિક તપાસ અને પુરાવા મજબૂત બનાવવા અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું કે, ગુનાઓ પર નિયંત્રણ મેળવવું, ગુનેગારોને દંડિત કરવા તથા નાગરિક...

ફેબ્રુવારી 28, 2025 9:51 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:51 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે.આ ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. તે આજથી 2 માર્ચ સુધી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકત્ર કરી રહ્યો છે. પ્રધાનમંત્રી દેશની...

ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM)

views 5

નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળશે. તેઓ માધવી પુરી બુચનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિએ સેબીના નવા ચેરમેન તરીકે તુહિન કાંત પાંડેની નિમણૂકને મંજૂરી આપી છે.

ફેબ્રુવારી 28, 2025 9:45 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:45 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.ભુજના અમારા પ્રતિનિધી હેમાંગ પટ્ટણી જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ આજ થી બે દિવસ કચ્છ ની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલ...

ફેબ્રુવારી 28, 2025 9:44 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:44 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ગઇકાલે આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા યોજાયેલ એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ પરંપરાગત દવાઓમાં અગ્રણી તરીકે દેશની વૈશ્વિક સ્થિતિ વધારવામાં આ ક...