રાષ્ટ્રીય

માર્ચ 24, 2025 6:22 પી એમ(PM)

views 9

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશછેલ્લા 8 વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ઉત્તર પ્રદેશછેલ્લા 8 વર્ષમાં દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. તેઓરાજ્યમાં તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર મીડિયાને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સમર્થન આપવા બદલ રાજ્યના 25કરોડ લોકોનો આભાર માન્યો હતો. સરકાર...

માર્ચ 24, 2025 6:16 પી એમ(PM)

views 7

દેશનો કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ 27 હજાર ચોરસકિલોમીટરથી વધુ છે

દેશનો કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ 27 હજાર ચોરસકિલોમીટરથી વધુ છે જે દેશના ભૌગોલિક વિસ્તારના 25 ટકાથી વધુ છે. આજે લોકસભામાં એક જવાબમાં, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, વર્તમાન મૂલ્યાંકન 2021ના છેલ્લા મૂલ્યાંકનની તુલનામાં જંગલઅને વૃક્ષ આવરણમાં એક હજાર 445 ચોરસ કિલોમ...

માર્ચ 24, 2025 2:25 પી એમ(PM)

views 32

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે બેઠક બોલાવી

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના નિવાસસ્થાનેથી રોકડ રકમની રિકવરીના મુદ્દા પર આજે ગૃહના નેતા જેપી નડ્ડા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક બોલાવી છે. રોકડ રકમની રિકવરી સંબંધિત મુદ્દો ગયા અઠવાડિયે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઉઠાવ્યો હતો. અધ્યક્ષ જ...

માર્ચ 24, 2025 2:23 પી એમ(PM)

views 6

ક્ષયને નાબૂદ કરવામાં સરકારે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે : કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે, ટીબી એટલે કે ક્ષયને નાબૂદ કરવામાં સરકારે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આજે વિશ્વ ક્ષય દિવસે સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ વૈશ્વિક લક્ષ્યનાં પાંચ વર્ષ પહેલાં એટલે કે 2025ના અંત સુધીમાં ક્ષય નાબૂદી માટે સરકારની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છ...

માર્ચ 24, 2025 2:19 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના નયાગઢ જિલ્લામાં પ્રખ્યાત શ્રી નીલમાધવ મંદિરમાં દર્શન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના નયાગઢ જિલ્લામાં પ્રખ્યાત શ્રી નીલમાધવ મંદિરમાં દર્શન કરશે.આ મંદિર મહાનદીના કિનારે આવેલું ભગવાન વિષ્ણુનું પ્રખ્યાત મંદિર છે. મંદિરની મુલાકાત બાદ તેઓ નયાગઢના કાલિયાપલ્લી ખાતે ભારતીય વિશ્વબાસુ શબર સમાજના સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે. સાંજે તેઓ ભુવનેશ્વર ખાતે ર...

માર્ચ 24, 2025 2:17 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્ર સરકાર 2027માં નાસિકમાં યોજાનાર કુંભ મેળા માટે કુંભ મેળા સત્તામંડળની રચના કરવા કાયદો લાવશે.

મહારાષ્ટ્ર સરકાર 2027માં નાસિકમાં યોજાનાર કુંભ મેળા માટે કુંભ મેળા સત્તામંડળની રચના કરવા કાયદો લાવશે. ગઈકાલે નાસિકમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ માટે એક કાયદો દાખલ કરવામાં આવશે, જેને કારણે કુંભ મેળા સંબંધિત પ્રોજેક્ટ્સ માટે કાનૂની માળખું ઉ...

માર્ચ 24, 2025 1:55 પી એમ(PM)

views 11

દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ન્યાયિક કાર્યને પાછું ખેંચ્યુ

દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગવાથી રોકડનો મોટો જથ્થો મળી આવ્યા બાદ તાત્કાલિક અસરથી તેમના ન્યાયિક કાર્યને પાછું ખેંચી લીધું છે. આજે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલી એક નોંધમાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.હાઈકોર્ટની વેબસાઇટ પર બીજી એક નોંધમાં જણાવાયું છે કે ડિવિઝન બે...

માર્ચ 24, 2025 1:43 પી એમ(PM)

views 12

ભાજપનાસાંસદોનાં વિરોધને પગલે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની બે વાગ્યા સુધી મોકૂફ

સંસદના બંને ગૃહોમાં ભાજપના સાંસદોએ હોબાળો મચાવતા રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે જ્યારે લોકસભા બપોર સુધી સ્થગિત કરાઇ હતી. કર્ણાટકમાં જાહેર કરારોમાં ચોક્કસ લઘુમતી જૂથને અનામત આપવાના મુદ્દા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર દ્વારા આ ક્વોટા માટે બંધારણમાં ફેરફાર અંગે કરાયેલી...

માર્ચ 24, 2025 8:15 એ એમ (AM)

views 6

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બે મહિલાઓ સહિત 22 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બે મહિલાઓ સહિત 22 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જિલ્લા અધિક પોલીસ અધિક્ષક ઉલાન્ડન યોર્કે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા છ માઓવાદીઓ પર કુલ 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ દરેક...

માર્ચ 24, 2025 7:19 એ એમ (AM)

views 14

સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો MSME માટે ટર્ન ઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો

સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો MSME માટે ટર્ન ઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. હવે એક કરોડને બદલે અઢી કરોડ રૂપિયા સુધીનાં રોકાણ ધરાવતા એકમોને સુક્ષ્મ એકમો ગણવામાં આવશે. ટર્નઓવરની મર્યાદા પાંચ કરોડ રૂપિયાથી વધારીને બમણી કરીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 25 કર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.