રાષ્ટ્રીય

માર્ચ 5, 2025 7:23 પી એમ(PM) માર્ચ 5, 2025 7:23 પી એમ(PM)

views 1

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું હતું કે અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ...

માર્ચ 5, 2025 7:19 પી એમ(PM) માર્ચ 5, 2025 7:19 પી એમ(PM)

views 4

સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે :પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ

પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલે કહ્યું છે કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં પંચાયતી રાજ મંત્રાલયની મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવતાં તેમણે પંચાયતોની કાર્યશૈલી પર...

માર્ચ 5, 2025 7:18 પી એમ(PM) માર્ચ 5, 2025 7:18 પી એમ(PM)

views 7

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે સંવાદ દરમિયાન મહિલા સશક્તિકરણ અને કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રીમતી ગુપ્તા...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM) માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ 'વિવિધતાના અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે આ આવૃત્તિમાં, પાંચસોથી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM) માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 3

સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે

સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે. આ એશિયાનો સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ હશે. એકેડેમીના સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છ દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કરશે. ...

માર્ચ 5, 2025 7:06 પી એમ(PM) માર્ચ 5, 2025 7:06 પી એમ(PM)

views 5

સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા 12.9 કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી

કેન્દ્રીય મંત્રી મંડળે આજે સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા 12.9 કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી આપી છે. આ અંગે વધુ માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ રોપવેથી મુસાફરીનો સમય 8 થી 9 કલાકથી ઘટીને 36...

માર્ચ 5, 2025 2:18 પી એમ(PM) માર્ચ 5, 2025 2:18 પી એમ(PM)

views 3

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોની કૂચને રોકવા પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ચંદીગઢનનાં પોલીસવડાં ગીતાંજલી ખંડેલવાલે જણાવ્યું કે, પંજાબના સંયુક્ત કિસાન મોરચાની ચંદીગઢ તરફની કૂચને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું,...

માર્ચ 5, 2025 2:14 પી એમ(PM) માર્ચ 5, 2025 2:14 પી એમ(PM)

views 2

ઝારખંડના ચાઇભાસામાં થયેલા આઇઇડી વિસ્ફોટ થયો

ઝારખંડના ચાઇભાસામાં થયેલા આઇઇડી વિસ્ફોટ થયો છે.સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા તપાસ અભિયાન દરમિયાન આ વિસ્ફોટ થતાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને રાંચી સારવાર માટે ખસેડાઇ રહ્યાં છે.

માર્ચ 5, 2025 2:01 પી એમ(PM) માર્ચ 5, 2025 2:01 પી એમ(PM)

views 6

નવી દિલ્હીમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે નવી દિલ્હીમાં મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણીનો એક ભાગ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક...

માર્ચ 5, 2025 1:56 પી એમ(PM) માર્ચ 5, 2025 1:56 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજૂ પટનાયકને તેમની જયંતિએ યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજૂ પટનાયકને તેમની જયંતિએ યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા સંદેશણાં શ્રી મોદીએ રાજ્યના વિકાસમાં શ્રી પટનાયકના મહત્વના યોગદાન અને નાગરિકોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યે શ્રી પટન...