રાષ્ટ્રીય

માર્ચ 9, 2025 1:29 પી એમ(PM) માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, નર્મદ, નરસિહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ જેવા મહાન લોકો એ ...

માર્ચ 9, 2025 10:17 એ એમ (AM) માર્ચ 9, 2025 10:17 એ એમ (AM)

views 3

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ આકાશવાણી ન્યૂઝ જલંધરને જણાવ્યું કે, કાટમાળ નીચે ફસાયેલા સાત કામદારોમાંથી પાંચ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે...

માર્ચ 9, 2025 10:11 એ એમ (AM) માર્ચ 9, 2025 10:11 એ એમ (AM)

views 3

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠ શૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠ શૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.ગઇકાલે મુંબઈ ખાતે એક સમારોહ ને સંબોધતા તેમણે જણાવ્યું હતું.

માર્ચ 9, 2025 10:09 એ એમ (AM) માર્ચ 9, 2025 10:09 એ એમ (AM)

views 3

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે. ચોથી એપ્રિલ સુધી ચાલનાર આ સત્રમાં 20 બેઠકો યોજાશે. આ સત્રમાં અનુદાન અને વિનિયોગ બિલની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત, બેંકિંગ કાયદા (સુધારા) બિલ, કોસ્ટલ શિપિંગ બિલ-2024, ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, ઇમિગ્રેશન અને વિદેશીઓ ...

માર્ચ 9, 2025 10:07 એ એમ (AM) માર્ચ 9, 2025 10:07 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતાં, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે, મોરેશિયસ સાથે ભારતના સંબંધ સદીઓ જૂના છે અને તે સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્ક દ્વારા જોડાયેલા છે આ સાથે મોરેશિયસ હિંદ મહાસાગરમ...

માર્ચ 9, 2025 10:05 એ એમ (AM) માર્ચ 9, 2025 10:05 એ એમ (AM)

views 3

સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં મૃત્યુઆંક એક હજારથી વધુનો થયો.

સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણોમાં મૃત્યુઆંક વધીને 1,000 થયો છે, જેમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે. હિંસા ગુરુવારે જાબલેહમાં શરૂ થઈ હતી અને ત્યારથી તે ભૂમધ્ય દરિયાકિનારા સુધી ફેલાઈ ગઈ છે. પદ પરથી દૂર કરાયેલા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બશર અલ-અસદના વફાદાર દળોએ સરકારી સૈનિકો પર હુમલો કર્ય...

માર્ચ 9, 2025 10:04 એ એમ (AM) માર્ચ 9, 2025 10:04 એ એમ (AM)

views 3

દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને બે હજાર 500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી

દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને 2,500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.તેમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મહિલા સમૃદ્ધિ યોજનાની નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે ટૂંક સમયમાં એ...

માર્ચ 9, 2025 10:02 એ એમ (AM) માર્ચ 9, 2025 10:02 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરના મિહાન ખાતે પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, આ એશિયાનો સૌથી મોટો નારંગી પ્રોસેસિંગ પ્લાન્ટ હશે. આ પ્લાન્ટમાં દરરોજ 800 ટન સાઇટ્રસ ફળો...

માર્ચ 9, 2025 9:58 એ એમ (AM) માર્ચ 9, 2025 9:58 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં રહેશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાઓ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનુ...

માર્ચ 8, 2025 7:22 પી એમ(PM) માર્ચ 8, 2025 7:22 પી એમ(PM)

views 3

લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, સર્વસંમતિ અને જુદો મત હોવોએ મજબૂત લોકશાહીનાં લક્ષણો છે

લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, સર્વસંમતિ અને જુદો મત હોવોએ મજબૂત લોકશાહીનાં લક્ષણો છે. જોકે આયોજન સાથે ધારાસભાઓની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરવોએ લોકશાહીનાં મૂલ્યોને અનુરૂપ નથી. રાજસ્થાન કોન્સ્ટીટ્યૂશન ક્લબનો શુભારંભ કરાવતાં શ્રી બિરલાએ ભારપૂર્વક કહ્યું કે, ધારાસભાઓમાં વિગતવાર ચર્ચા થવી જો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.