રાષ્ટ્રીય

એપ્રિલ 2, 2025 9:40 એ એમ (AM)

views 8

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમના પિતાના વતન ભારત સાથે ફરીથી જોડાણ કરવા અને દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વિસ્તૃત મિશનમાંથી પાછા ફર્યા બાદ ગઈકાલે મીડિયા સાથે વાત કરતી વખતે શ્રીમતી વિલિયમ્સે આ વાત કરી હતી. ...

એપ્રિલ 2, 2025 9:37 એ એમ (AM)

views 83

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે-ભારતીય રિઝર્વ બેંક

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય...

એપ્રિલ 2, 2025 9:35 એ એમ (AM)

views 11

શ્રીલંકાએ 13 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા

શ્રીલંકાએ ગઈકાલે રાત્રે 13 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા, જેમને સરહદ પાર માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ માછીમારોને આ વર્ષે 19 અને 20 ફેબ્રુઆરીના રોજ રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીલંકા સરકારે 30 માર્ચે આ માછીમારોને કોલંબો સ્થિત ભારતીય દૂતાવાસને સોંપ્ય...

એપ્રિલ 2, 2025 9:34 એ એમ (AM)

views 6

ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટનો વધારો થયો

ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક 25 ગીગાવોટ નો વધારો થયો છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે, ગયા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે લગભગ 35 ટકાનો વિકાસ થયો હતો. તેમણે કહ્યું, નવીનીકરણીય ઉર્જાના સંદર્ભમાં, સૌર ઉર્જાના ક્ષેત્રમાં સૌથ...

એપ્રિલ 2, 2025 9:31 એ એમ (AM)

views 9

સંસદમાં ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય વિધેયક બિલ 2025 પસાર, લોકસભામાં આજે વકફ સુધારા વિધેયક રજૂ કરાશે

ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 સંસદમાં પસાર થયું. રાજ્યસભાએ તેને મંજૂરી આપી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂકી છે. આ બિલમાં ગુજરાતના આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે. તે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે ઓળખાશે અને તેને રાષ્ટ્રીય મહત્વની સ...

એપ્રિલ 2, 2025 9:29 એ એમ (AM)

views 9

ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનની દુર્ઘટનામા 21 મોત- ગોડાઉનના માલિક પિતા-પુત્રની ધરપકડ.

ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તાલુકામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સ્થાનિક ગુનાશાખા- LCBએ ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ...

એપ્રિલ 1, 2025 7:49 પી એમ(PM)

views 9

શેરબજાર સૂચકાંક સેન્સેક્સમાં 1390 પોઇન્ટ અને નિફ્ટીમાં 353 પોઇન્ટનો કડાકો

નવા નાણાકીય વર્ષનાં પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારના સૂચકાંકમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આવતી કાલથી અમેરિકા દ્વારા ટેરિફ લાદતા પહેલાં વૈશ્વિક બજારોમાં નરમાઇનો માહોલ છે, ત્યારે સેન્સેક્સ આજે 1390 પોઇન્ટ ઘટીને 76 હજા પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 353 પોઇન્ટ ઘટીને 23 હજાર 165 પોઇન્ટ પર બંધ રહ્યો હ...

એપ્રિલ 1, 2025 7:48 પી એમ(PM)

views 6

આવતીકાલે વક્ફ (સુધારા) ખરડો, 2025 લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે

વક્ફ (સુધારા) ખરડો, 2025 આવતીકાલે બપોરે 12 કલાકે લોકસભામાં વિચારણા માટે અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રાલયનો પણ હવાલો સંભાળતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંસદ ભવનમાં માધ્યમો સાથેની વાતમાં કહ્યું કે ગૃહમાં ખરડા પર આઠ કલાક ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ...

એપ્રિલ 1, 2025 7:47 પી એમ(PM)

views 9

ભારત અને ચિલીએ આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓ કરી

ભારત અને ચિલીએ આજે આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓનું આદાનપ્રદાન કર્યું હતું. બંને પક્ષોએ એન્ટાર્કટિકા સહયોગ પર ઇરાદાપત્રનું પણ આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિએલ બોરિક ફૉન્ટ સાથે ભારત-ચિલી સંબંધો મુદ્દે ...

એપ્રિલ 1, 2025 2:04 પી એમ(PM)

views 10

ઑપરેશન બ્રહ્મા હેઠળ, ભારતીય વાયુસેનાનું C-130-J વિમાન આજે સવારે દિલ્હીથી મ્યાનમારનાં મંડલે માટે રવાના થયું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ઑપરેશન બ્રહ્મા હેઠળ, ભારતીય વાયુસેનાનું C-130-J વિમાન આજે સવારે દિલ્હીથી મ્યાનમારનાં મંડલે માટે રવાના થયું હતું. આ વિમાનમાં 16 ટન આવશ્યક માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે. શ્રી જયશંકરે કહ્યું, ભારતીય નૌકાદળનું એક જહાજ INS ઘડિયાળ વિશાખાપટ્ટનમથી 442 મેટ્રિક ટન ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.