રાષ્ટ્રીય

એપ્રિલ 1, 2025 10:03 એ એમ (AM) એપ્રિલ 1, 2025 10:03 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસપર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસપર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી.સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું કે, આ બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, નવીનતા, કૃષિ, આરોગ્ય, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વધતા દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી. આ ઉપરાંત ...

એપ્રિલ 1, 2025 9:57 એ એમ (AM) એપ્રિલ 1, 2025 9:57 એ એમ (AM)

views 4

દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ-કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ છે.શ્રી ગડકરીએ ગઇકાલે મહારાષ્ટ્રના થાણેમાં લેબ ઇન્ડિયા દ્વારા ઇ-સાયકલનું ઉદ્ઘાટન કર્યું. શ્રી ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ કેન્દ્ર ...

એપ્રિલ 1, 2025 9:55 એ એમ (AM) એપ્રિલ 1, 2025 9:55 એ એમ (AM)

views 5

મધ્યપ્રદેશના 19 ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે

મધ્યપ્રદેશમાં, ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર અને મૈહર સહિત 19 ધાર્મિક નગરો અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે. સરકારી અધિકારીએ પુષ્ટિ કરી કે, આ વિસ્તરોમાં તમામ દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. સલ્કનપુર, કુંડલપુર અને બંદકપુર સહિતના ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિ...

એપ્રિલ 1, 2025 9:53 એ એમ (AM) એપ્રિલ 1, 2025 9:53 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ-યુપીએસ આજથી લાગુ કરાશે

કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ-યુપીએસ આજથી લાગુ કરાશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના વિકલ્પ તરીકે UPS રજૂ કર્યું છે.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજેતરમાં યુપીએસના કાર્ય માટેના નિયમોને સૂચિત કર્યા હતા. આ યોજનાનો લાભ 23 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે.

એપ્રિલ 1, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 1, 2025 9:47 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના 90-મા વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંક- RBIના 90મા વર્ષગાંઠ સમારોહના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મું...

એપ્રિલ 1, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 1, 2025 9:44 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે.ચિલીના રાષ્ટ્રપ્રમુખ આજથી પાંચ દિવસની ભારત મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. શ્રી બોરિકના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે. રાષ્ટ્રપ્રમુખ બોરિક...

માર્ચ 31, 2025 7:39 પી એમ(PM) માર્ચ 31, 2025 7:39 પી એમ(PM)

views 5

દિલ્હી-એન. સી. આર. માં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દિલ્હી-એન. સી. આર. માં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-એન. સી. બી. અને દિલ્હી પોલીસે ગેંગને પકડી લીધી હતી અને 27 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત નશાકારક પદાર્થો...

માર્ચ 31, 2025 7:38 પી એમ(PM) માર્ચ 31, 2025 7:38 પી એમ(PM)

views 5

નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં આરોગ્ય માળખાની કાયાપલટ કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં સુધારો કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવીને દેશના આરોગ્ય માળખાનું ઉત્થાન કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રાથમિકથી તૃતીય સ્તર સુધી આરોગ્ય માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. તેઓ આજે...

માર્ચ 31, 2025 7:36 પી એમ(PM) માર્ચ 31, 2025 7:36 પી એમ(PM)

views 9

સસંદમાં રજૂ થનારા વકફ સુધારા બીલ અંગે ભ્રમ ન ફેલાવવા વિરોધીઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અપીલ કરી

કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો, સંગઠનો અને જૂથો વકફ સુધારા બિલ અંગે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દેશમાં આવા ભ્રમ ફેલાવવાનું બંધ કરવાની અપીલ કરી છે. સરકાર આ બિલ સંસદમાં લાવવા જઈ રહી છે અને વિપક્ષને તેના પર ત...

માર્ચ 31, 2025 6:41 પી એમ(PM) માર્ચ 31, 2025 6:41 પી એમ(PM)

views 6

આસામ સરકારે દિબ્રુગઢ જિલ્લામાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા ધારા-AFSPAને 31 માર્ચ પછી ન લંબાવવાનો નિર્ણય લીધો

આસામ સરકારે દિબ્રુગઢ જિલ્લામાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા ધારા-AFSPAને 31 માર્ચ પછી ન લંબાવવાનો નિર્ણય લીધો છે. એક જાહેરનામામાં આસામ સરકારે જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની સુધરેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં AFSPA એક્ટ, 1958 હેઠળ દિબ્રુગઢમાં ‘અશાંત વિસ્તાર’ દરજ્જો લંબાવવાની જરૂર નથી. જો કે તિનસુકિયા, ચરા...