રાષ્ટ્રીય

મે 16, 2025 7:51 પી એમ(PM)

views 10

સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે

કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રતિનિધિમંડળમાં શાસક અને વિપક્ષી પક્ષોના સાંસદો શામેલ હશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નવી દિલ્હીમાં પત્રક...

મે 16, 2025 7:49 પી એમ(PM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનર્વિચાર કરવા કહ્યું.

ભારતે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. ગુજરાતના ભૂજમાં એરફોર્સ બેઝ પર સૈનિકોને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન આ નાણાકીય સહાયનો મોટો ભાગ આતંકવાદી માળખાકીય સુવિધાઓ સ્થાપવા માટે ઉપયોગ કરશે. શ્રી સિંહે ઓપરેશન સિંદૂર...

મે 16, 2025 3:18 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે ભુજ વાયુસેના બેઝની મુલાકાત દરમિયાન વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ઑપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું, તેનાથી દેશ અને વિદેશમાં બધા ભારતીયોને ગર્વ થયો છે. ગુજરાતના ભૂજમાં વાયુસેના બેઝ પર સૈનિકોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, વાયુસેનાને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કરવામાં માત્...

મે 16, 2025 1:57 પી એમ(PM)

views 6

જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે દિવસમાં છ આતંકવાદીઓને ઠાર કરાયાં

જમ્મુ કાશ્મીરમાં સલામતી દળો અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં છ આતંકવાદીઓને ઠાર કરવામા આવ્યાં હતાં.. આતંકવાદીઓ સાથે થયેલી બે અલગ અલગ અથડામણમાં છ આતંકવાદીઓને ઠાર કરાયા હતા.. આ બંને અથડામણની વિગતો આપતાં ભારતીય સેનાના જોઇન્ટ આઇજી વી કે બિરડીએ કહ્યું હતું કે ગઇકાલે ત્રાલ સહિત બે અલગ અલગ એન્કાઉ...

મે 16, 2025 1:51 પી એમ(PM)

views 21

આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી ચાર દિવસના બિહારના પ્રવાસે

ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા બિહારના ચાર દિવસના પ્રવાસે છે. ડૉ. જોશી ગઈકાલે સાંજે પટના પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન, તેઓ મતદારોની સુવિધાઓ માટેની વ્યવસ્થા તેમજ ચૂંટણી માટે લેવાયેલા સુરક્ષા પગલાંનું મૂલ્યાંકન કરશે. તેઓ EVM ની પ્રથમ સ્તરની ચકાસણી પ્રક્...

મે 16, 2025 1:48 પી એમ(PM)

views 31

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ, શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ‘ચ’ રોડ પર નવનિર્મિત સેક્ટ...

મે 15, 2025 7:40 પી એમ(PM)

views 9

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો, અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન ...

મે 15, 2025 7:36 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે ભારતનો મજબૂત જવાબ ગણાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરથી નિકાસ થઈ રહેલા આતંકવાદ સામે ભારતનો અદમ્ય અને મજબૂત જવાબ છે. શ્રીનગરમાં સેનાના 15 કોર્પ્સ બદામી બાગ કેન્ટોનમેન્ટ ખાતે સૈનિકોને સંબોધતા, તેમણે ઓપરેશન સિંદૂરને અમલમાં મૂકતી વખ...

મે 15, 2025 7:33 પી એમ(PM)

views 10

પંજાબમાં, અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચ્યો

પંજાબમાં, અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. દરમિયાન, દિલ્હી સ્થિત ફેક્ટરી માલિકો, એક પિતા અને પુત્ર, જેમણે તેમની ફેક્ટરીમાંથી ઓનલાઈન મિથેનોલ વેચ્યું હતું, તેમની પણ અમૃતસર પોલીસે ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બંનેને સ્...

મે 15, 2025 2:17 પી એમ(PM)

views 10

રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે રાજ્યોના પડતર બિલ અંગેના નિર્દેશ મામલે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે 14 મુદ્દાઓ ઉપર સ્પષ્ટીકરણ માંગ્યુ.

તામિલનાડુ પડતર બિલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને એક સંદર્ભ મોકલીને બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદાના અભાવે રાજ્યપાલોને બિલો પર કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા લાદી શકાય કે તેના પર વિચારણા કરવા જણાવ્યુ છે. બંધારણની કલમ 143(1)માં રાષ્ટ્રપતિને કાનૂની અન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.