નવેમ્બર 21, 2024 7:06 પી એમ(PM) નવેમ્બર 21, 2024 7:06 પી એમ(PM)
6
પાકિસ્તાનમાં આજે ઉત્તર-પશ્ચિમખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના એક આદિવાસી વિસ્તારમાં બંદૂક ધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે
પાકિસ્તાનમાં આજે ઉત્તર-પશ્ચિમખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના એક આદિવાસી વિસ્તારમાં બંદૂક ધારીઓએ પ્રવાસી વાહનો પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 29 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાન્તના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કહ્યું કે, આ હુમલો કુર્રમ આદિવાસી જિલ્લામાં થયો હતો. મૃતકોની ...