આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું ...

ડિસેમ્બર 8, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:11 પી એમ(PM)

views 4

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપ કપ્તાન હશે. ગઈકાલે સ્પર્ધાના ગ્રૂપ-Aમાં ચીને બાંગ્લાદેશને 19-0થી જ્યારે મલેશિયાએ થાઈલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ-Bમાં જાપાન...

ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM)

views 9

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું. આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઈનિંગ ફરી શરૂ કરતા 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુ...

ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM)

views 5

સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ રાજધાનીમાં બળવાખોરો ઘૂસ્યા હોવાની જાહેરાત બાદ દમાસ્કસ છોડી ગયા

સીરિયામાં વિદ્રોહી દળોએ રાજધાની દમિશ્ક પર કબજો કરવાનો દાવો કર્યો છે. તેમને સરકારી સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કર્યો નથી. મીડિયા અહેવાલો અનુસાર સીરિયામાં 24 વર્ષ સુધી શાસન કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ અસદ વિમાન દ્વારા કોઈ અજાણ્યા સ્થળે રવાના થયા છે. બ્...

ડિસેમ્બર 7, 2024 2:48 પી એમ(PM) ડિસેમ્બર 7, 2024 2:48 પી એમ(PM)

views 6

દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલી મંગળવારે તેમની વિવાદાસ્પદ માર્શલ લોની ઘોષણા બાદ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે આજે સુનિશ્ચિત થઈ

દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલી મંગળવારે તેમની વિવાદાસ્પદ માર્શલ લોની ઘોષણા બાદ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે આજે સુનિશ્ચિત થયેલ છે. રાજકીય પક્ષો અને મીડિયાને નિયંત્રિત કરવાના હેતુથી લશ્કરી કાયદો લાદવાનો આ નિર્ણય 190 ધારાશાસ્ત્રીઓ દ્વારા નકારવામાં આવ્યો ત્યારબાદ...

ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 6

ઈરાનના ખુઝેસ્તાનમાં આજે સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ

ઈરાનના ખુઝેસ્તાનમાં આજે સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે. આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધ...

ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:23 પી એમ(PM)

views 3

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે ગુરુવારે દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે ધાર્મિક નેતાઓની મદદ માંગી છે. ગઈકાલે ઢાકામાં મુસ્લિમ, હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુઓ સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો વિદેશી મીડ...

ડિસેમ્બર 5, 2024 7:29 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 7:29 પી એમ(PM)

views 5

શિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરૂં પાડવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરૂં પાડવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે. ગઇકાલે મોસ્કોમાં યોજાયેલ રોકાણકારોના મંચમાં બોલતાં તેમણે કહ્યું કે, ઉત્પાદનને વેગ આપવા અને વિદેશી રોકાણને આકર્ષવાનાં ઉદ્દેશ સાથેની "મેક...

ડિસેમ્બર 5, 2024 2:38 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 2:38 પી એમ(PM)

views 4

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જકાત, ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિસદ માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી એમપી ચૌધરી ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જકાત, ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિસદ માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી એમપી ચૌધરી ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બે દિવસીય પરિસદ ની વિષય વસ્તુ સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ્સ માટે શેપિંગ ટુમોરો છે પરિસદ દરમિયાન, શ્રી ચૌધરીએ ભારત અને સાઉદી અરેબિયા વચ...

ડિસેમ્બર 4, 2024 2:33 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:33 પી એમ(PM)

views 9

જો હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ તૂટશે તો ઇઝરાયેલ લેબનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે :ઇઝરાયેલ

ઇઝરાયેલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ તૂટશે તો તે લેબનોન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરશે.હિઝબુલ્લાએ સોમવારે વિવાદિત સરહદી વિસ્તારમાં બે મોર્ટાર ફાયર કર્યા બાદ ઇઝરાયેલે આ ચેતવણી આપવામાં આવી છે, જેમાં ઇઝરાયેલ પર નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જવાબમાં, ઇઝરાયેલે લેબનોનમ...