આંતરરાષ્ટ્રીય

જુલાઇ 19, 2025 1:42 પી એમ(PM) જુલાઇ 19, 2025 1:42 પી એમ(PM)

views 4

ઇઝરાઇયેલ અને સિરિયા વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકાના રાજદૂતે જાહેરાત કરી

તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે આજે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા બાદ ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સંમત થયા છે,. સીરિયાના લાંબા સમયના શાસક બશર અલ-અસદના પતન પછી સરકાર તરફી દળો અને ડ્રુઝ વચ્ચે અથડામણમાં અનેક લોકો માર્યા ગયા છે. આરબ ધાર્મિક લઘુમતી ડ્રુઝ સમુદાયને બચાવવાના ઉદેશ્ય સ...

જુલાઇ 18, 2025 7:51 પી એમ(PM) જુલાઇ 18, 2025 7:51 પી એમ(PM)

views 6

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા બાદ આજે વરસાદી કટોકટી જાહેર કરવામાં આવી છે. દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. રાવલપિંડી શહેરમાં ભારે વરસાદ પડતા લેહના નુલ્લામાં અચાનક પૂર આવ્યું હતું. હવામાન વિભાગે...

જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM) જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM)

views 7

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન  જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સાઠગાઠ ધરાવતુ TRF, પહેલગામમાં નાગરિકો પરના  હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ નિર્ણય માટ...

જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM)

views 4

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો પૂર્ણતાના આરે છે. પ્રસ્તાવિત વેપાર અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર અનુસાર અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ ...

જુલાઇ 17, 2025 2:17 પી એમ(PM) જુલાઇ 17, 2025 2:17 પી એમ(PM)

views 3

ઇરાકના અલ-કુટ શહેરના એક બજારમાં લાગેલી આગમાં 50 લોકોના મોત

ઇરાકના અલ-કુટ શહેરમાં આજે એક હાઇપર માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં આશરે 50 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાંતના ગવર્નરે જણાવ્યુ કે, આ આગ હાઇપરમાર્કેટ અને એક રેસ્ટોરાંમાં લાગી હતી. જો કે, અગ્નિ શમન દાળના કાર્યકરોએ કેટલાક લોકોને બચાવી લીધા હતા.

જુલાઇ 16, 2025 7:31 પી એમ(PM) જુલાઇ 16, 2025 7:31 પી એમ(PM)

views 3

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશના બદલામાં ઇન્ડોનેશિયન માલ પર સૂચિત ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવી હતી. તેના બદલામાં ઇન્ડોનેશિય અમેરિકા પાસેથી ઊર્જા શ્રેત્રમાં 15 અબજ ડોલર, કૃષિ ક્ષેત્રે 4.5...

જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM) જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠવતા SCO સમક્ષ કહ્યું, દોષીતોને સજા અપાવવા ભારત પ્રયાસરત્.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠવતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમક્ષ કહ્યું હતું કે ભારત આ હુમલાના દોષીતોને સજા અપાવવા પ્રયાસ કરી રહી છે. તેમણેઆ મુદ્દે વધુમાં કહ્યું હતું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર એસસીઓએ સહજ પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈ...

જુલાઇ 15, 2025 1:59 પી એમ(PM) જુલાઇ 15, 2025 1:59 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોની થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે આજે બેઇજિંગમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સાથી સભ્યો સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિને ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના તાજેતરના વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણ...

જુલાઇ 15, 2025 1:52 પી એમ(PM) જુલાઇ 15, 2025 1:52 પી એમ(PM)

views 5

જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી

જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એક સરકારી સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં મોસ્કોમાં જાપાનના રાજદૂત અકીરા મુટોએ કહ્યું હતું કે સ્થિર સંબંધો બનાવવા માટે બંને દેશો વચ્ચેના પ્રાદેશિક મુદ્દાનું સમાધાન કરીને શાંતિ સંધિ કરવી જરૂરી છે. તેમણે જાપ...

જુલાઇ 15, 2025 8:46 એ એમ (AM) જુલાઇ 15, 2025 8:46 એ એમ (AM)

views 9

રશિયા પાસેથી તેલ, ગેસ અને યુરેનિયમની આયાત કરતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ, ગેસ અને યુરેનિયમની આયાત કરતા દેશો પર વધારાની 100 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે અને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવામાં મોસ્કોના હઠાગ્રહી વલણથી ખૂબ જ નાખુશ છે. વ્હાઇટ હાઉસ ખાતે નાટોના સેક્રેટરી-જનરલ માર્ક રુટ્ટે સાથે પત્રકારો સાથે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.