આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 14, 2025 7:59 પી એમ(PM)

views 14

બેઈજીંગ પર વેરો લગાવવાની જાહેરાત અંગે ચીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી

રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે, બેઈજીંગ પર 50 થી 100 ટકા સુધી ટેરિફ લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જાહેરાત પર ચીને અમેરિકાની ટીકા કરી છે. શનિવારે સ્લોવેનિયાની રાજધાની લ્યુબ્લીયાનામાં એક પત્રકાર પરિષદમાં, ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે, યુદ્ધ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતું...

સપ્ટેમ્બર 14, 2025 2:16 પી એમ(PM)

views 16

અમર્યાદિત રીતે વધી રહેલા સ્થળાંતરના વિરોધમાં લંડનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરતા પોલીસ સાથે ઘર્ષણ

ગઈકાલે બ્રિટિશ રાજધાની લંડનમાં એક લાખથી વધુ લોકોએ મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 26 અધિકારીઓ ઘાયલ થયા હતા. પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા બદલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રદર્શનનું આયોજ...

સપ્ટેમ્બર 13, 2025 1:27 પી એમ(PM)

views 19

રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વીય દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો – સુનામીની ચેતવણી

આજે સવારે રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વી દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ કામચટકા પ્રદેશના વહીવટી કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચટસ્કીથી 111 કિલોમીટર પૂર્વમાં 39.5 કિલોમીટરની ઊંડાઈએ આવ્ય...

સપ્ટેમ્બર 13, 2025 10:10 એ એમ (AM)

views 33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે ભારત પર ભારે ટેરિફ લાદવાના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાના તેમના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે, જ્યારે તેમણે ચાલુ વેપાર વાટાઘાટો અંગે આશાવાદી ટિપ્પણી કરી છે.એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત પર...

સપ્ટેમ્બર 12, 2025 1:57 પી એમ(PM)

views 20

ભારત અને ફ્રાન્સે પહલગામ આતંકી હુમલાને વખોડ્યો

ભારત અને ફ્રાન્સે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને વખોડ્યો છે. ફ્રાન્સમાં આયોજિત ભારત-ફ્રાન્સ સંયુક્ત કાર્યકારી જૂથ-JWG આતંકવાદ પ્રતિરોધની 17મી બેઠકમાં બંને પક્ષોએ સંબંધિત દેશોમાં વર્તમાન જોખમ મૂલ્યાંકન પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મ...

સપ્ટેમ્બર 11, 2025 2:34 પી એમ(PM)

views 19

નેપાળમાં રાષ્ટ્રપ્રમુખ, સેના પ્રમુખ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે.

નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલ, નેપાળની સેનાના પ્રમુખ અશોકરાજ સિગડેલ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશિલા કાર્કીને વ...

સપ્ટેમ્બર 10, 2025 8:13 પી એમ(PM)

views 20

ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયા

ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. ગઈકાલે મેક્રોનના વિશ્વાસુ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે અશાંતિના પહેલા કલાકો દરમિયાન 200 થી...

સપ્ટેમ્બર 10, 2025 2:13 પી એમ(PM)

views 29

નેપાળમાં હિંસાને નિયંત્રિત કરવા માટે સૈન્યએ કમાન સંભાળી.. નેપાળની સરહદ નજીક આવેલા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં હાઇ એલર્ટ

ઉત્તર પ્રદેશ સરકારે પાડોશી દેશમાં વધતી જતી કટોકટીને પગલે નેપાળ સાથે સરહદ ધરાવતા તમામ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત કરાઇ છે.

સપ્ટેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

views 26

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું.

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું. ટૅક્નિકલ રીતે નેપાળમાં આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મ...

સપ્ટેમ્બર 9, 2025 2:22 પી એમ(PM)

views 18

વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી.

વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સાવધાની રાખવા અને નેપાળી તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે. એક નિવેદનમાં, મંત્રાલયે માહિતી આપી કે નવી દિલ્હી નેપાળમાં થઇ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને જાનહાનિ પર દુઃ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.