સપ્ટેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)
26
નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં 19 ના મોત અને 340 થી વધુ લોકો ઘાયલ થયા.
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે, જ્યારે દેશભરમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 340 થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડુના બાણેશ્વરમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, મૃતકોમાં...