આંતરરાષ્ટ્રીય

જુલાઇ 27, 2025 9:18 એ એમ (AM) જુલાઇ 27, 2025 9:18 એ એમ (AM)

views 7

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કંબોડિયા અને થાઈલેન્ડને સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી- બને દેશના નેતાઓ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા સંમત થયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કંબોડિયા અને થાઇલેન્ડના નેતાઓ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે તાત્કાલિક મળવા સંમત થયા છે.શ્રી ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ દિવસના સંઘર્ષ પછી શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. થાઇલેન્ડના પ્રધાનમંત્રી ફુમથમ વેચાયચાઇએ શ્રી ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો અ...

જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM) જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી માલદીવના અન્ય મહાનુભાવોની સાથે પણ બેઠક ...

જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM) જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM)

views 6

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે.

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીની નાગરિકો ભારતમાં પ્રવાસી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રો પર ...

જુલાઇ 24, 2025 1:25 પી એમ(PM) જુલાઇ 24, 2025 1:25 પી એમ(PM)

views 4

40થી વધુ લોકોને લઈ જતું રશિયન પેસેન્જર વિમાન ગુરુવારે પૂર્વીય અમુર વિસ્તારમાં ટિન્ડા નજીક ક્રેશ

40થી વધુ લોકોને લઈ જતું રશિયન પેસેન્જર વિમાન ગુરુવારે પૂર્વીય અમુર વિસ્તારમાં ટિન્ડા નજીક ક્રેશ થયું હતું. તાસ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, નબળી દૃશ્યતામાં ઉતરાણ દરમિયાન ક્રૂની ભૂલને સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત એન્ટોનોવ એન-24 વિમાન તેના ગંતવ્...

જુલાઇ 23, 2025 1:28 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:28 પી એમ(PM)

views 4

સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાંકલ.

સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતે હાકલ કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સહિત કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું આવશ...

જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM) જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM)

views 20

એશિયન ડેવલપમેન્ટ બેંકનો 6.7 ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ.

ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે GDPમાં 6.5 ટકા અને આગામી વર્ષે 6.7 ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ, સામાન્ય ચોમાસુ અને નાણાકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે. અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે 3.8 ટકા અને આગા...

જુલાઇ 21, 2025 7:46 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:46 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશમાં, વાયુસેનાનું તાલીમ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પાઇલટ સહિત 19 લોકોના મોત, 100 લોકો ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનના પાઇલટ સહિત 19 લોકોના મોત થયા અને 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક મીડિયાએ નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી પ્રોફેસર મોહમ્મદ સૈદુર રહેમાનને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. ઢાકામાં અમારા સંવાદદાતાએ અહ...

જુલાઇ 21, 2025 1:14 પી એમ(PM) જુલાઇ 21, 2025 1:14 પી એમ(PM)

views 5

સીરિયામાં સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ.

સીરિયાના સુવાયદા પ્રાંતમાં એક અઠવાડિયાની સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ 19 જુલાઈએ યુદ્ધવ...

જુલાઇ 21, 2025 11:43 એ એમ (AM) જુલાઇ 21, 2025 11:43 એ એમ (AM)

views 6

ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત

ઈરાની મીડિયા અનુસાર, ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે. શુક્રવારે નાયબ વિદેશ મંત્રી સ્તરે વાટાઘાટો થવાની અપેક્ષા છે અને તે ઈરાનની અમેરિકા સાથેની પરોક્ષ વાટાઘાટોથી અલગ હશે.આ દેશો મૂળ 2015 ના પરમાણુ કરારનો ભાગ હતા, જે અમેરિકાએ 2018 માં રાષ્ટ્રપતિ...

જુલાઇ 20, 2025 1:22 પી એમ(PM) જુલાઇ 20, 2025 1:22 પી એમ(PM)

views 3

યુક્રેને રશિયા સમક્ષ યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મુક્યો – રશિયાનો પણ સકારાત્મક પ્રતિભાવ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે કિવે આવતા અઠવાડિયે મોસ્કો સાથે શાંતિ મંત્રણાનો નવો રાઉન્ડ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુદ્ધવિરામ હાંસલ કરવા માટે બધું જ કરવું જોઈએ. રશિયાના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવે ભારપૂર્વક જ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.