માર્ચ 7, 2025 1:59 પી એમ(PM)

views 14

CISF નાગરિકોની સલામતી માટે ખડે પગે રહ્યું છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર 2027 માં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. થક્કોલમ ખાતે CISF ના 56મા સ્થાપના દિવસ પર બોલતા, તેમણે કહ્યું, CISF રાષ્ટ્ર વિકાસનો એક ભાગ રહ્યો છે અને દેશના લોકોની સુરક્ષા માટે દેશભરન...

માર્ચ 7, 2025 1:56 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ માઈકલ ડી. હિગિન્સ સાથે મળ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી જયશંકરે જણાવ્યું કે, બેઠક દરમિયાન તેઓએ ભારત અને આયર્લેન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ભૂમિકા પર ચર્ચા કરી હતી. તેઓ આયર...

માર્ચ 7, 2025 1:53 પી એમ(PM)

views 12

મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તવ્વુહર રાણાએ ભારતમાં પ્રત્યાર્પણથી બચવા કરેલી અરજીને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઇના 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ અટકાવવાની અરજીને US સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ સ્ટે માટે ઇમરજન્સી અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં દલીલ કરી કે, ભારતમાં તેમનું પ્રત્યાર્પણ અમેરિકાના કાયદાનું ઉલ...

માર્ચ 7, 2025 1:50 પી એમ(PM)

views 10

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પરના જાહેર કરેલા 25 ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી થતી ઘણી આયાતો અને કેનેડાથી થતી કેટલીક આયાતો પર 25 ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ તેમના મેક્સીકન સમકક્ષ ક્લાઉડિયા શેનબૌમ સાથેની વાતચીત પછી, 2 એપ્રિલ સુધી મેક્સીકન આયાતો પર તાજેતરમાં લાદવામાં આવેલા મોટા ટેરિફને સ્થગિત કરી રહ્ય...

માર્ચ 7, 2025 10:09 એ એમ (AM)

views 4

પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળીના પર્વની ઉજવણી નિમિત્તે ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ.

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે. જેને લઈને જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં દર્શનાર્થીઓ માટે માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત...

માર્ચ 7, 2025 10:08 એ એમ (AM)

views 10

પોરબંદરના મરઘા ડુંગર પર ભીષણ આગ લાગતા દોડધામ.

પોરબદરના કુતિયાણા તાલુકાના દેવડા ગામે આવેલ મરઘા ડુંગરમાં 1200 થી 1300 એક્ટર વિસ્તારમાં આગ લાગી હતી. ડુંગર પર લાગેલી આગને કારણે વન્ય પ્રાણીનોના જીવ પણ જોખમમાં મૂકાયા છે. જોકે આગ બૂઝાવવા માટે ફાયર બ્રિગેડ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમા અનેક મુશ્કેલીઓ આવી હતી.

માર્ચ 7, 2025 10:05 એ એમ (AM)

views 8

પશુપાલકોને લાભ કરતાં બનાસ ડેરીના સિમેન સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ.

બનાસ ડેરીના પ્રયાસોથી ડીસા તાલુકાના દામા ગામે સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું. પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિ...

માર્ચ 7, 2025 9:56 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠમી માર્ચના નવસારીના કાર્યક્રમની સલામતીની વ્યવસ્થા મહિલા પોલીસ દ્વારા કરાશે.

નવસારીના જલાલપોરના વાંસી બોરસી ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર તૈયારીઓને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, ...

માર્ચ 7, 2025 9:53 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રાજ્યના પ્રવાસે – સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગર હવેલી અને દમણ તેમજ દીવની બે દિવસની મુલાકાતે છે. શ્રી મોદી ગુજરાતના સુરત અને નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.પ્રધાનમંત્રી આજે સેલવાસના દાદરા અને નગર હવેલીમાં 2 હજાર 587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનુ...

માર્ચ 7, 2025 9:51 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી.છત્તીસગઢ અને ઓડિશાના આદિવાસી જિલ્લાઓના આ યુવાનો હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં છે. આ યુવાનો સાથે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લ...