માર્ચ 7, 2025 5:57 પી એમ(PM)

views 13

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેઓએરાજકીય બાબતો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા-શહેરોના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. રાહુલ ગાંધી સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હત...

માર્ચ 7, 2025 6:56 પી એમ(PM)

views 11

ભાવનગરમાં આગામી 9 મી માર્ચથી “નમો સખી સંગમ મેળો” યોજાશે.

ભાવનગરમાં આગામી 9 મી માર્ચ થી યોજાનાર "નમો સખી સંગમ મેળા " અંગે  કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ તકે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે , આ મેળામાં રાજ્યના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથોના 100 જેટલા સ્ટોલ કાર્યરત થશે.જેમાં આર્ટ અને ક્રાફટ, ઓર્ગેનિક ફૂડ,હેન્...

માર્ચ 7, 2025 5:51 પી એમ(PM)

views 13

વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે :રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદી

અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલા રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ  વિચારને સાકાર કરવા ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ રિસર્ચ સેન્ટરમાં હાજર શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, અલગ રાજ્યમા...

માર્ચ 7, 2025 5:46 પી એમ(PM)

views 7

જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે જન ઔષધિ દિવસ છે. આ દિવસ જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. રસાયણ અને ખાતર મંત્રાલયે આ પહેલને ટેકો આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ યોજના હેઠળ, બજાર કરતાં 50 થી 80 ટકા ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે ઉત્પાદનોની ગુણવત્તા સુનિશ્ચિત ...

માર્ચ 7, 2025 5:43 પી એમ(PM)

views 13

ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી છે. આ બનાવમાં, હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ED એ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રોકાણના બદલામાં યોગ્ય વળતરનું વચન આપ્યા ...

માર્ચ 7, 2025 5:42 પી એમ(PM)

views 20

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, નબળા વર્ગોના જીવનધોરણમાં સુધારો કરવા અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ તમામ પરિવારો માટે 200 ...

માર્ચ 7, 2025 5:39 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરશે

રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરી રહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કે. રહાતકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રગતિશીલ ભારત માટે મહિલાઓની ભૂમિકા વધારવાની વ્...

માર્ચ 7, 2025 5:37 પી એમ(PM)

views 15

છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે

છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમે તેહરાનમાં ગ્રુપ સ્ટેજમાં ત્રણ જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે બીજા સેમિફાઇનલમાં, ઈરાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય મહિલા ટીમ ડિફેન્ડિ...

માર્ચ 7, 2025 5:35 પી એમ(PM)

views 10

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા હતા. સુશ્રી એસ્ટ્રિડ હાલ ભારતમાં આર્થિક મિશન અંતર્ગત ત્રણસો સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજકુમારી અને રાજ્યપાલે મંત્રીમંડળ સાથે વ્યવસાય અને વેપારવૃદ્ધિ, ગ્રીનએનર્જી, પર્યટન, શિક્ષણ અને સાંસ્...

માર્ચ 7, 2025 5:34 પી એમ(PM)

views 23

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ટ્રક સરકારી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તિરુત્તાની અને અન્ય નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.