માર્ચ 7, 2025 7:52 પી એમ(PM)

views 17

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્લી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહેવાલ મુજબ દિલ્લી કેપિટલે 5 ઓવરમાં 0 વિકેટે 43 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પોઈન્ટ ટેબલમાં દિલ્લી પહેલા અને ગુજરા...

માર્ચ 7, 2025 7:39 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવા દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. આજે સુરત ખાતે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા બાદ લોકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સરકાર સક્રિયપણે લાભાર્થીઓ ...

માર્ચ 7, 2025 7:26 પી એમ(PM)

views 17

ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશોએ ...

માર્ચ 7, 2025 7:17 પી એમ(PM)

views 14

ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે : વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે. આયર્લેન્ડની યુનિવર્સિટી કોલેજ ડબલિન ખાતે ડૉ. જયશંકરે ભારતીય અર્થતંત્રના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન સંઘ લગભગ 23 વર્ષથી મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. શ્રી જયશંકરે આશા વ્યક...

માર્ચ 7, 2025 7:13 પી એમ(PM)

views 15

પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો. પોલીસે હથિયારો અને દારૂગોળા સાથે ત્રણ સભ્યોની ધરપકડ કરી. અધિક પોલીસ મહાનિર્દેશક નવજોત સિંહ મહલે જણાવ્યું હતું, આ જૂથ અમેરિકા સ્થિત ગેંગસ્ટર ગુરપ્રીત સિંહ ચલાવી રહ્યો હતો, જે પાકિસ્તાન અને ગ્રીસ સ્થિત આતંકવાદી સંગ...

માર્ચ 7, 2025 7:06 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે. અને સંઘપ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનોચ્ચાર કર્યો છે. સિલ્વાસામાં જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા...

માર્ચ 7, 2025 7:05 પી એમ(PM)

views 19

નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે : નાણામંત્રી કનુ દેસાઈ

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે. અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી દેસાઇએ જણાવ્યું કે અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું, ...

માર્ચ 7, 2025 7:01 પી એમ(PM)

views 21

દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશના દરેક પરિવારને પૂરતું પોષણ આપવાનું સરકારનું લક્ષ્ય છે અને તે માટે સરકાર લાભાર્થી સુધી પહોંચી રહી છે. સુરતમાં આજે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહે તે માટે સરકાર સંતૃ...

માર્ચ 7, 2025 6:58 પી એમ(PM)

views 14

ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારત ઉડ્ડયન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટના પ્રારંભે શ્રી પટેલે આમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું કે વૈશ્વિક પુરવઠા કડીમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ ઉત્...

માર્ચ 7, 2025 6:03 પી એમ(PM)

views 13

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર જિલ્લામાં જમીન રી-સરવેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે. શ્રી રાજપૂ...