માર્ચ 9, 2025 9:58 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં રહેશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાઓ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનુ...

માર્ચ 9, 2025 9:56 એ એમ (AM)

views 12

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની બધી મેચ જીતી છે. ભારતે ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.

માર્ચ 8, 2025 8:01 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે. ગુજરાતે દેશને સહકારિતાનું સફળ મોડલ આપ્યું છે અને રાજ્યની મહિલાઓનાં શ્રમ અને સામર્થ્યથી જ ગુજરાતનું સહકારિતા મોડલ વિક્સ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહિલાઓની આગેવાની હેઠળનાં વિકા...

માર્ચ 8, 2025 7:57 પી એમ(PM)

views 8

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યુ છે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે તમામ જિલ્લાઓનાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારાની શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ ત...

માર્ચ 8, 2025 7:55 પી એમ(PM)

views 9

દેવભૂમિ દ્વારકાખાતે હોળી – ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

દેવભૂમિ દ્વારકાખાતે હોળી – ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . જેના પગલે જામનગર સહિત વિવિધ જિલ્લાઓના શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યાં છે, ત્યારે જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રિકોની સેવા માટે વિવિધ સ્થળે કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ...

માર્ચ 8, 2025 7:54 પી એમ(PM)

views 9

હોળી-ધુળેટી માટે GSRTC દ્વારા ૧૨૦૦ વધારાની બસો, ૭૧૦૦ વિશેષ ટ્રિપની જાહેરાત કરી છે

હોળી ધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે ૧૦ થી ૧૬ માર્ચ સુધી વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવાની જાહેરાત કરી છે. એસ.ટી. નિગમની યાદીમાં જણાવાયું છે કે, અમદાવાદ , રાજકોટ,અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજથી ગોધરા , દાહોદ , ઝાલોદ, છોટ...

માર્ચ 8, 2025 7:52 પી એમ(PM)

views 9

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કાર્યકર્તાઓ અને હોદેદ્દોરાને સંબોધન કર્યું હતું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કાર્યકર્તાઓ અને હોદેદ્દોરાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, પક્ષના વિવિધ સેલના પ્રમુખો હાજર હતા. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્ત કોંગ્રેસના મહિલા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં ર...

માર્ચ 8, 2025 7:46 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, કોડિનાર અને તાલાલાની ખાંડ મિલોનાં પુનરોધ્ધારથી હજારો ખેડૂતોના જીવનમાં સમૃધ્ધિનાં દ્વાર ખૂલશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર અને તાલાલા ખાંડ મિલોનાં પુનરોધ્ધારથી આ વિસ્તારનાં ૧૦ હજાર થી વધુ ખેડૂતોના જીવનમાં સમૃધ્ધિનાં દ્વાર ખૂલશે. કોડિનાર અને તાલાલા સુગર મિલોના આધુનિકરણ માટે ભૂમિપૂજન કરતા શ્રી શાહે જણાવ્યું કે, આ સુવિધાથી ખેડૂત અન્નદાતા ની સાથે હવે ...

માર્ચ 8, 2025 7:44 પી એમ(PM)

views 21

નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓ માટે G-SAFAL અને G-MAITRI યોજનાઓનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારી ખાતે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ G-SAFAL (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટીંગ લાઇવલીહૂડ) અને G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ એન્ડ એક્સિલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ) શરૂ કરાવી હતી. જી-મૈત્રી યોજનાનો હે...

માર્ચ 8, 2025 7:22 પી એમ(PM)

views 8

લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, સર્વસંમતિ અને જુદો મત હોવોએ મજબૂત લોકશાહીનાં લક્ષણો છે

લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, સર્વસંમતિ અને જુદો મત હોવોએ મજબૂત લોકશાહીનાં લક્ષણો છે. જોકે આયોજન સાથે ધારાસભાઓની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરવોએ લોકશાહીનાં મૂલ્યોને અનુરૂપ નથી. રાજસ્થાન કોન્સ્ટીટ્યૂશન ક્લબનો શુભારંભ કરાવતાં શ્રી બિરલાએ ભારપૂર્વક કહ્યું કે, ધારાસભાઓમાં વિગતવાર ચર્ચા થવી જો...