માર્ચ 9, 2025 10:19 એ એમ (AM)

views 24

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે જુનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પરિયોજનાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી શાહે સભા સંબોધતા બ્રહ્માનંદ વિદ્યાધામમાં મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં શિક્ષણ સહિત સેવાના કાર્યો વર્ષોથી ચાલતા હોવાનું જણાવ્યું.મુક્તાનંદ બાપુએ પ...

માર્ચ 9, 2025 10:17 એ એમ (AM)

views 8

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.

પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણાધીન ફેક્ટરીની છત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ આકાશવાણી ન્યૂઝ જલંધરને જણાવ્યું કે, કાટમાળ નીચે ફસાયેલા સાત કામદારોમાંથી પાંચ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે...

માર્ચ 9, 2025 10:13 એ એમ (AM)

views 18

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025ના બીજા તબક્કાનો આજથી જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે પ્રારભ થશે.

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025ના બીજા તબક્કાનો આજથી જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે પ્રારભ થશે.જેમાં સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પ્રથમ તબક્કામાં વિજયી રહ્યો હતો અને આ તબક્કામાં પણ ખિતાબ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો અગ...

માર્ચ 9, 2025 10:11 એ એમ (AM)

views 8

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠ શૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠ શૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.ગઇકાલે મુંબઈ ખાતે એક સમારોહ ને સંબોધતા તેમણે જણાવ્યું હતું.

માર્ચ 9, 2025 10:09 એ એમ (AM)

views 8

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે. ચોથી એપ્રિલ સુધી ચાલનાર આ સત્રમાં 20 બેઠકો યોજાશે. આ સત્રમાં અનુદાન અને વિનિયોગ બિલની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત, બેંકિંગ કાયદા (સુધારા) બિલ, કોસ્ટલ શિપિંગ બિલ-2024, ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, ઇમિગ્રેશન અને વિદેશીઓ ...

માર્ચ 9, 2025 10:07 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે.નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતાં, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે, મોરેશિયસ સાથે ભારતના સંબંધ સદીઓ જૂના છે અને તે સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્ક દ્વારા જોડાયેલા છે આ સાથે મોરેશિયસ હિંદ મહાસાગરમ...

માર્ચ 9, 2025 10:05 એ એમ (AM)

views 8

સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં મૃત્યુઆંક એક હજારથી વધુનો થયો.

સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણોમાં મૃત્યુઆંક વધીને 1,000 થયો છે, જેમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે. હિંસા ગુરુવારે જાબલેહમાં શરૂ થઈ હતી અને ત્યારથી તે ભૂમધ્ય દરિયાકિનારા સુધી ફેલાઈ ગઈ છે. પદ પરથી દૂર કરાયેલા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બશર અલ-અસદના વફાદાર દળોએ સરકારી સૈનિકો પર હુમલો કર્ય...

માર્ચ 9, 2025 10:04 એ એમ (AM)

views 10

દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને બે હજાર 500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી

દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને 2,500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.તેમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મહિલા સમૃદ્ધિ યોજનાની નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે ટૂંક સમયમાં એ...

માર્ચ 9, 2025 10:02 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરના મિહાન ખાતે પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરશે.પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, આ એશિયાનો સૌથી મોટો નારંગી પ્રોસેસિંગ પ્લાન્ટ હશે. આ પ્લાન્ટમાં દરરોજ 800 ટન સાઇટ્રસ ફળો...

માર્ચ 9, 2025 9:59 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવસારીના પ્રવાસ દરમિયાન લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. મોટાભાગની મહિલાઓએ સંવાદ દરમિયાન તેઓ શ્રી મોદીની નીતિઓ અને તેમણે આપેલી પ્રેરણાના કારણે લખપતિ દીદી બનવામાં સફળ રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ પણ ત્રણ કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક ટૂંક સમયમાં સિદ્ધ થઈ શકે...