માર્ચ 9, 2025 1:41 પી એમ(PM)
12
ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું
ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 85 વર્ષના બીજેડી નેતા લાંબા સમયથી બીમાર હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું, વરિષ્ઠ બીજેડી નેતા ઓડિશાના લોકો મા...