માર્ચ 10, 2025 7:31 પી એમ(PM)

views 20

રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની દિશામાં સરકાર આગળ વધશે. અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘ-CIIની વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે હરિત ઊર્જા- વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને હરિત ઉર્જા પૂરી પાડવાની રાજ્ય સરકા...

માર્ચ 10, 2025 7:29 પી એમ(PM)

views 9

હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રન દોડાવાશે

હોળી અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 50 વિશેષ ટ્રન દોડાવાશે. હોળી નિમિત્તે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન તરફની ટ્રેનોમાં સુરત અને અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો જતાં હોય છે. ત્યારે 50 હૉલિ-ડૅ સ્પેશિયલ ટ્રેનના કુલ 694 ફેરા કરાશે. પ્રવાસીઓની ભીડને કાબૂમાં રાખવા રેલવે તંત્...

માર્ચ 10, 2025 7:27 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે રાજ્યમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે.આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાન...

માર્ચ 10, 2025 7:25 પી એમ(PM)

views 7

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે. હોળી ધૂળેટીના તહેવારોમાં લોકોનો વતને જવા ધસારો રહેતો હોવાથી એસ-ટી વિભાગ દ્વારા વધારાના ફેરાનું આયોજન કરાયું છે. આ તહેવારમાં ડાકોરના રણછોડરાયના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ડાકોર જવા 500 જેટલી બસો થકી 4 હજાર ...

માર્ચ 10, 2025 6:55 પી એમ(PM)

views 8

બાંગ્લાદેશની સેનાએકહ્યું છે કે તેને એક મુલાકાતમાં માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરફથી કોઈ સીધો સંદેશા વ્યવહાર અથવા વિનંતી મળી નથી

બાંગ્લાદેશની સેનાએકહ્યું છે કે તેને એક મુલાકાતમાં માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરફથી કોઈ સીધો સંદેશા વ્યવહાર અથવા વિનંતી મળી નથી. ગયા અઠવાડિયે બુધવારે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં, વોલ્કર તુર્કે...

માર્ચ 10, 2025 6:44 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે

રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મૂ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મૂ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના બે પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભા...

માર્ચ 10, 2025 6:42 પી એમ(PM)

views 8

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂ કર્યું

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂકર્યું. આ ખરડામાં રેલવે અધિનિયમ 1989માં સુધારા કરી અને રેલવે બૉર્ડની શક્તિને વધારવા, કાર્યપ્રણાલી તેમ જ સ્વતંત્રતા વધારવાની જોગવાઈ છે. શ્રી વૈષ્ણવે કહ્યું,આ ખરડાના માધ્યમથી ભારતીય રેલવે બૉર્ડ ...

માર્ચ 10, 2025 6:40 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ મોરિશિયસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ મોરિશિયસના પ્રવાસે રહેશે. શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમિયાન શ્રીમોદી સામૂહિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.મોરિશિયસમાં સંસ્કૃત વિદ્...

માર્ચ 10, 2025 5:55 પી એમ(PM)

views 7

સરકારે જણાવ્યુંકે, ઇ-શ્રમ પૉર્ટલ પર 30 કરોડ 68 લાખથી વધુ અસંગઠિત શ્રમિકની નોંધણી થઈ છે

સરકારે જણાવ્યુંકે, ઇ-શ્રમ પૉર્ટલ પર 30 કરોડ 68 લાખથી વધુ અસંગઠિત શ્રમિકની નોંધણી થઈ છે. અસંગઠિ તશ્રમિકોનો એક વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે વર્ષ 2021માં આ પૉર્ટલ શરૂકરાયું હતું. લોકસભામાં આજે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કહ્યું,કુલ નોંધાયેલા શ્રમિકોમાંથી 53 ટકાથી વધુ મહિલાઓ છે. ત...

માર્ચ 10, 2025 5:53 પી એમ(PM)

views 8

ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે

ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં આજે ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું, પ્રવાસીઓની સુવિધા માટેની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું,નવી દિલ્હી, આનંદ વિહાર અને હઝરત નિ...