માર્ચ 11, 2025 9:36 એ એમ (AM)

views 13

ગત રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર થયેલા એક મોટા સાયબર હુમલાના પરિણામે નેટવર્ક ઠપ્પ થયુ.

ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટા સાયબર હુમલાના પરિણામે અનેક નેટવર્કને અસર થઈ હતી. આ હુમલાને કારણે વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ તેમના હેન્ડલ ઍક્સેસ કરી શક્યા હતા. આ સાયબર હુમલાની મોટી અસર અમેરિકા અને બ્રિટેનમાં જોવા મળી હતી. તેના પર પ્રતિક્રિયા આપતા, એલોન મસ્કે પુષ્ટિ આપી કે, X પર મ...

માર્ચ 11, 2025 9:32 એ એમ (AM)

views 8

દ્વિપક્ષિય સંબંધોને નવો ઓપ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસની બે દિવસની મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસની બે દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રીએ તેમના પ્રસ્થાન નિવેદનમાં કહ્યું, મોરેશિયસ એક નજીકનો દરિયાઈ પાડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનું પ્રવેશદ્વાર છે. શ્રી મોદીએ કહ્યું, બંને રાષ્ટ્રો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છે અને પરસ્પર...

માર્ચ 11, 2025 9:29 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમયની માંગ અનુસાર શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો લાવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમયની માંગ અનુસાર શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો લાવવા માટે લાગુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ગઇકાલે હિસાર સ્થિત ગુરુ જંભેશ્વર વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ...

માર્ચ 11, 2025 9:27 એ એમ (AM)

views 10

ખરિફ પાકોના વધુ ઉત્પાદનની આશા સાથે ચાલુ વર્ષનો કૃષિ ઉત્પાદનનો અંદાજ જાહેર કરતું કેન્દ્રીય કૃષિ મંત્રાલય.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ જાહેર કર્યો છે. ખરીફ અનાજનું ઉત્પાદન અંદાજે એક હજાર 664 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જ્યારે રવિ અનાજનું ઉત્પાદન એક હજાર 645 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો અંદાજ છે.ખરીફ ચોખાનું ઉત્પાદન એક હજાર 206 લાખ મેટ્ર...

માર્ચ 10, 2025 7:50 પી એમ(PM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, અંદાજીત. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે અને  માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, અંદાજીત. ૮૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે અને  માર્ચ-૨૦૨૫ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ચાલુ રાખવાનું આયોજન છે. નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.આ પ્રસંગે ચર્ચામાં ...

માર્ચ 10, 2025 7:44 પી એમ(PM)

views 6

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે

અરવલ્લીના મોડાસા ખાતે આવતીકાલથી બે દિવસીય ટેલેન્ટ ટેસ્ટ યોજાશે. રાજ્યની વિવિધ સરકારી જિલ્લાસ્તરની રમતગમત શાળા DLSSમાં વર્ષ 2025-26માં પ્રવેશ માટે આ ટેસ્ટનું આયોજન કરાયું છે, જેમાં 9 અને 11 વર્ષની વયના બાળકો જોડાઈ શકશે. આ ટેસ્ટમાં 30 અને 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી સ્પર્ધા યોજાશે. પસંદગ...

માર્ચ 10, 2025 7:43 પી એમ(PM)

views 31

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2024 માટે અરજીની તારીખ લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે.

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2024 માટે અરજીની તારીખ લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ, દિવ્યાંગને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફીસરની રાજ્યકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત અરજી કરવાની તારીખ લંબાવીને ...

માર્ચ 10, 2025 7:41 પી એમ(PM)

views 10

રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે

રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ફાગણી પૂનમના દિવસે ભક્તો, ભગવાન સાથે રંગોથી રમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરશે. દ્વારકા જગત મંદિર ખાતે ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઇ છે. પદયાત્રીઓ, દ્વારકા પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સુવિધાઓ માટે મંડપો, ભોજન-પાણી સહિતની વ્યવસ્થાઓ...

માર્ચ 10, 2025 7:37 પી એમ(PM)

views 9

વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્‍તારમાં ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના યોજના કાર્યરત છે

વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે દરિયાકાંઠા વિસ્‍તારમાં ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના યોજના કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં આ યોજના અંતર્ગત 209 કરોડ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. પેટાપ્રશ્નના ઉત્તરમાં શ્રી દેસાઇ એ જણાવ્યું હતું કે, વર્ષ...

માર્ચ 10, 2025 7:33 પી એમ(PM)

views 14

વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે

વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર-લાખાણી પાઇપલાઇન યોજના અંતર...