માર્ચ 11, 2025 9:57 એ એમ (AM)

views 8

એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે, જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, અંદાજિત 82 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે....

માર્ચ 11, 2025 9:55 એ એમ (AM)

views 10

નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો સંવાદ કરવા મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.

રાજ્યનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024 થી 2033 માટે 10 વર્ષનું ...

માર્ચ 11, 2025 9:52 એ એમ (AM)

views 7

રાજ્યનાં અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર

હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું.અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40.04 ડિગ્રી, ડિસામાં 39....

માર્ચ 11, 2025 9:56 એ એમ (AM)

views 49

રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

અમદાવાદ : મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપા...

માર્ચ 11, 2025 9:45 એ એમ (AM)

views 17

કેન્દ્રીય કાપડ મંત્રાલય હેઠળની કાપડ સમિતિએ ગઈકાલે મુંબઈમાં જ્યુટ માર્ક ઈન્ડિયા, JMI યોજના હેઠળ જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું.

કેન્દ્રીય કાપડ મંત્રાલય હેઠળની કાપડ સમિતિએ ગઈકાલે મુંબઈમાં જ્યુટ માર્ક ઈન્ડિયા, JMI યોજના હેઠળ જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું.આ વર્કશોપ કારીગરો, સ્વ-સહાય જૂથ, શણના ઉત્પાદકો, જવાબદાર નાગરિકો અને અન્ય હિસ્સેદારોને આ યોજના વિશે માર્ગદર્શન પુરૂ પાડવા માટે યોજાયો હતો. મહારાષ્ટ્રના કાપડ મંત્રી સંજય વ...

માર્ચ 11, 2025 9:43 એ એમ (AM)

views 8

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતી ફુલમાલીએ 25 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે અમેલિયા કેરે યજમાન ટીમ માટે ત્રણ વિકેટ લી...

માર્ચ 11, 2025 9:42 એ એમ (AM)

views 12

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલમાં મણિપુર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં નવી વિકસિત મહસીર હેચરી અને ઇચથિઓલોજી અને જળચરઉછેર પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલમાં મણિપુર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં નવી વિકસિત મહસીર હેચરી અને ઇચથિઓલોજી અને જળચરઉછેર પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રયોગશાળા ઉત્તરાખંડના ભીમતાલ સ્થિત ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલ્ડવોટર ફિશરીઝ રિસર્ચ અને મણિપુર યુનિવર્સિટી દ્વારા સંયુ...

માર્ચ 11, 2025 9:39 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને આર્મેનિયાના ઉષ્માભર્યા સંબંધોનો ઇતિહાસ ધરાવે છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને આર્મેનિયાના ઉષ્માભર્યા સંબંધોનો ઇતિહાસ ધરાવે છે. ગઈકાલે દિલ્હીમાં આર્મેનિયાના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન સાથેની તેમની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે કહ્યું, દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહયોગમાં વધારો થયો છે. તેમણે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જ...

માર્ચ 11, 2025 9:38 એ એમ (AM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મૂ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના બે પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો ઉ...

માર્ચ 11, 2025 9:37 એ એમ (AM)

views 11

નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસનો આરંભ થશે.

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ આજે બપોરે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ત્રણ દિવસીય આ રમતોત્સવમાં કુલ 250 પેરા-એથ્લીટ્સ ભાગ લેશે, જેમાં 145 ભારતીયો અને 20 દેશોના 105 આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામેલ થશે. તેઓ 90 એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે, જે તેને ભારત દ્વારા આયોજિત અત્યાર ...