માર્ચ 14, 2025 9:54 એ એમ (AM)

views 12

તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની

તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની છે. આજનો ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ ખડેપગે છે. તાજેતરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાયે તેવી સૂચના આ...

માર્ચ 14, 2025 9:52 એ એમ (AM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા

આજે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખાકારી વધે તેવી પણ આજના પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદ...

માર્ચ 14, 2025 9:50 એ એમ (AM)

views 10

ધુળેટીના પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી પધારી રહ્યાં છે હજારો કૃષ્ણ ભક્તો

ધુળેટીના આજના પાવન પર્વ નિમિત્તે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશમાંથી હજારો કૃષ્ણ ભક્તો પધારી રહ્યાં છે. આજે ઉજવાનાર ફૂલડોલોત્સવની શ્રધ્ધાપૂર્વક, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી ધનારા છે. આજરોજ મંદિર સમિતિ તેમજ પૂજારી પરિવાર દ્વારા બપોરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ખાસ ઉત્સવ દર્શન તેમજ ફુલડોલ ...

માર્ચ 14, 2025 9:46 એ એમ (AM)

views 19

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનુ વિશેષ મહત્વ છે. આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. એક અંદાજ મુજબ આજે દિવસભર અંદાજે 5 લાખથી વધુ ભાવિકો ઉમટશે, અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવશે. ગુજરાતના ખુણે-ખુણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરે છે. મંદિરમાં ભજન ...

માર્ચ 14, 2025 9:43 એ એમ (AM)

views 9

શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના મંદિર પરિસરમાં ગઇકાલે શાસ્ત્રોત વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી.

રાજ્યભરમાં આજે ધુળેટીના પર્વને લઈ લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, લોકો છેલ્લી ઘડી સુધી અબીલ ગુલાલ અને વિવિધ રંગો ખરીદતા જોવા મળ્યા હતા. સવારથી જ લોકો એકબીજાને રંગ લગાડી હોળીની શુભેચ્છા પાઠવશે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે ધુળેટીની ...

માર્ચ 14, 2025 9:39 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે..લોકો ગરમીને કારણે ત્રસ્ત બન્યાં છે ત્યારે હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસે કહ્યું છે કે આજથી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્ય ઉપર આવતા પવનોની દિશા ...

માર્ચ 14, 2025 9:29 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે, જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે સવારે, મિઝોરમ જતા પહેલા શ્રી શાહ અત્યાધુનિક પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન ક...

માર્ચ 14, 2025 9:26 એ એમ (AM)

views 8

WAVESનાં ભાગ રૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબજ ડોલરનાં ભંડોળની રચના કરવામાં આવશે: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે, વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVESનાં ભાગ રૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબજ ડોલરનાં ભંડોળની રચના કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, મુંબઇમાં 1થી 4 મે દરમિયાન યોજાનાર વેવ્ઝ સમિટ ઉચ્ચ મૂલ્ય ધરાવતું કન્ટનેટ રચવાનો મં...

માર્ચ 14, 2025 9:24 એ એમ (AM)

views 8

આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની ઉજવણી…

આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર વસંત ઋતુનું આગમન અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું પ્રતીક છે. આ પર્વ એકતા અને સદભાવનાને પ્રોત્સાહન આપે છે. ગઈકાલે હોલિકા દહન સાથે તહેવારની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ...

માર્ચ 14, 2025 9:19 એ એમ (AM)

views 11

દેશનાં વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઓ હોવા છતાં શનિવારે ધોરણ 12ની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે :CBSE

સેન્ટ્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE એ જણાવ્યું છે કે, દેશનાં વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઑ હોવા છતાં શનિવારે ધોરણ 12ની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધોરણ 12ની હિન્દી કોર અને હિન્દી ઇલેક્ટિવ વિષયોની પરીક્ષા રાબેતા મુજબ જ યોજાશે.