માર્ચ 18, 2025 2:21 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી જોષીએ કહ્યું કે, રાજ્ય સરકાર પરિસ્થિતિને કાર્યક્ષમ રીતે સંભાળી રહી છે. આ હિંસા અંગે થાણેથી શિવસેના શિંદેના સાંસદ નરેશ મ્હસ્કેએ આ ઘટના પાછળ વિપક્ષ દ્વારા રચા...

માર્ચ 18, 2025 2:06 પી એમ(PM)

views 10

ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારો માટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો

ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારોમાટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બિમાર થયા પછી નહીંપરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે  ખૂબ જરૂરી છે.‌ આકૅમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા ...

માર્ચ 18, 2025 1:58 પી એમ(PM)

views 45

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઇ. તેમણે જણાવ્યું કે, અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ ર...

માર્ચ 18, 2025 1:56 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતાં તેમણે કહ્યું, એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે, પરંતુ નાના દેશોને જોખમ ઉઠાવવા અને સ્...

માર્ચ 18, 2025 9:50 એ એમ (AM)

views 11

IOCએ લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો સમાવેશ કરાયો

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે ગયા મહિને IOC દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવ્યા બાદ, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પાસેથી સત્તા લઈ નવી ગવર્નિંગ બોડીને સત્તા હસ્તાંતરણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે...

માર્ચ 18, 2025 9:48 એ એમ (AM)

views 11

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિનાથી વધુ સમયથી અટવાયેલા બે અમેરિકી અવકાશયાત્રીઓ આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે. એક નિવેદનમાં, નાસાએ જણાવ્યું હતું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં અન્ય એક અમેરિકન અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રી સાથે ઘરે લવાશે. બોઇંગ સ્ટારલાઇનર અ...

માર્ચ 18, 2025 9:46 એ એમ (AM)

views 7

પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરશે

રશિયાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે વાટાઘાટો માટે તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત ...

માર્ચ 18, 2025 9:42 એ એમ (AM)

views 17

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયન પક્ષનું નેતૃત્વ ઓસ...

માર્ચ 18, 2025 9:40 એ એમ (AM)

views 8

નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો

મહારાષ્ટ્રમાં, મધ્ય નાગપુરના મહલ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે જૂથો વચ્ચે તણાવ સર્જાયો હતો. ધાર્મિક પ્રતિકોની તોડફોડની અફવાઓ ફેલાયા બાદ બંને જૂથો વચ્ચે સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો, જેના પરિણામે કેટલાક અસામાજિક ટોળા દ્વારા પથ્થરમારો અને વાહનોને સળગાવવામાં આવ્યા હતા. રમખાણોને કાબૂમાં લેવા માટે તૈનાત પોલ...

માર્ચ 18, 2025 9:37 એ એમ (AM)

views 12

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ અધિકૃત આર્થિક સંચાલક પરસ્પર માન્યતા કરારનો પણ વિનિમય કર્યો હતો. બે દેશોએ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની અને વ્યાવસાયિકો અને કુશળ કામદારોની ગતિશીલતાને સરળ બનાવતી વ્યવસ્થા પ...