માર્ચ 18, 2025 7:50 પી એમ(PM)

views 101

મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય.

કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો કે, મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું બંધારણના અનુચ્છેદ 326 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની વિવિધ કલમો તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અનુસાર કરાશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, કાયદા વિભાગ અને UIDAI ના...

માર્ચ 18, 2025 7:47 પી એમ(PM)

views 12

ગાઝા પર રાત્રે થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુઆંક 400ને પાર થયો.

ગાઝા પર રાત્રે થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુઆંક 400ને પાર થયો છે. સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા સંચાલિત પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, હવાઈ હુમલામાં 500થી વધુ લોકો ઘાયલ થયા છે, જેનાથી બે મહિનાના યુદ્ધવિરામઓ સંપૂર્ણ ભંગ થવાનો ભય છે. ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે, યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો ન...

માર્ચ 18, 2025 7:42 પી એમ(PM)

views 8

વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની ૨૩૨ કરોડ ૯૭ લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.

વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની ૨૩૨ કરોડ ૯૭ લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. આ અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે. માહિતી વિભાગની નવીન પહેલ ‘મારી યોજના પોર્ટલ’ ગુજરાત અને ભારત ...

માર્ચ 18, 2025 7:41 પી એમ(PM)

views 10

રાજ્યમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે.

રાજ્યમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦” કાર્યરત કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિ મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે ...

માર્ચ 18, 2025 7:38 પી એમ(PM)

views 9

અવકાશયાત્રી સુનિતા વિલિયમનાં પૃથ્વી પર સફળ ઉતરાણ માટે વતન મહેસાણાનાં ઝુલાસણમાં પ્રાર્થના અને રામધૂન

મહેસાણા જિલ્લાનાં ઝુલાસણા ગામનાં વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ આવતી કાલે સવારે પૃથ્વી ઉપર પરત ફરશે. આ અંગે ઝુલાસણ ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી સલામત પરત આવે તે માટે ગ્રામજનોએ પ્રાર્થના શરૂ કરી છે. ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું ...

માર્ચ 18, 2025 7:37 પી એમ(PM)

views 7

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સરકારી કર્મચારીઓને કચેરીમાં વીજ બચત કરવા અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરકારી ઑફિસોમાં અધિકારીઓ - કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે. આજે રાજ્યના માર્ગ-મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રી દેવવ્રતે ઉનાળામા...

માર્ચ 18, 2025 7:33 પી એમ(PM)

views 5

પાલનપુર અને ડીસાના દૂધ,ઘી, તેલ અને માવાના નવ વેપારીઓના નમૂના પરિક્ષણમાં નિષ્ફળ જતાં 47 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાલનપુર અને ડીસાના દૂધ,ઘી, તેલ અને માવાના નવ વેપારીઓના નમૂના પરિક્ષણમાં નિષ્ફળ જતાં 47 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખોરાક અને ઓષધિ વિભાગે લીધેલા નમૂના નિષ્ફળ જતાં નાયબ કલેકટરે 22 કેસોમાં આ દંડ ફટકાર્યો છે, જેમાં મહેસાણાની વિમલ ઓઇલ, પાલનપુરની સધીમાં ડેરી, કાણોદરની નાકોડા એન્ટપ્રાઈઝ અ...

માર્ચ 18, 2025 7:29 પી એમ(PM)

views 7

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કુલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે. સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરશે, જેને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. માધ્યમિક શાળા શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો અને ગણવેશ સહિતની સુવિધાઓ વિના મુલ્યે મળી રહેશે...

માર્ચ 18, 2025 7:28 પી એમ(PM)

views 8

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે.

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૭ની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વોર્ડ નંબર-૭ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થતાં, આ વોર્ડની ચૂંટણી મુલતવી રહી હતી. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૮૧....

માર્ચ 18, 2025 7:27 પી એમ(PM)

views 18

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2 હજાર 500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8 માં 1 હજાર 600 એમ કુલ 4 હજાર 100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2 હજાર 500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8 માં 1 હજાર 600 એમ કુલ 4 હજાર 100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ ભરતી પામેલા શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહશે અને બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામા...