માર્ચ 19, 2025 6:22 પી એમ(PM)

views 10

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAvને દેશની બહાર પણ આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને પ્રવૃત્તિઓની તપાસ કરવા...

માર્ચ 19, 2025 6:19 પી એમ(PM)

views 21

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણકલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. આગામી બેઠક ૪ મેનાં રોજ યોજાશે.સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાના28 ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગ્રા...

માર્ચ 19, 2025 6:15 પી એમ(PM)

views 23

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.

માર્ચ 19, 2025 3:47 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરને અભિનંદન પાઠવ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રૂ 9 મિશન પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા બદલ નાસાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતની પુત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રીઓએ તેમની દ્રઢતા, સમર્પણ અને અડગતાની પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સ અને ક્રૂ ...

માર્ચ 19, 2025 3:48 પી એમ(PM)

views 10

અવકાશમાંથી પરત ફરેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરનો 45 દિવસનો પુનઃવસન કાર્યક્રમ શરૂ

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માટે નવ મહિના અવકાશમાં વિતાવ્યા પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકૂલિત થવામાં મદદ કરવા માટે 45 દિવસનું પુનર્વસન શરૂ થયું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર તેમના લાંબા રોકાણ પછી, અવકાશયાત્રીઓ હવે લાંબા સમય સુધી વજનહીનતાની અસરોનો સામનો કરવા માટે ત્...

માર્ચ 19, 2025 3:42 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યકત કરી

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિતના ચાર અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુનિતા વિલિયમ્સને અભિનંદન આપી આનંદની લાગણી વ્યકત કરી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, સુનિતા વિલિયમ્સે નારી શ...

માર્ચ 19, 2025 3:38 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું. આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ ઇજનેરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો...

માર્ચ 19, 2025 3:36 પી એમ(PM)

views 8

આજે ગુજરાત એસટી નિગમની વેબસાઇટ પર કંડક્ટર કક્ષાની ૨૩૨૦ જગ્યા માટે નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ લીસ્ટ અપલોડ થશે

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આજે રાત્રે ગુજરાત એસટી નિગમની વેબસાઇટ પર કંડક્ટર કક્ષાની ૨ હજાર ૩૨૦ જગ્યા માટે નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ લીસ્ટ અપલોડ થઈ જશે.

માર્ચ 19, 2025 3:34 પી એમ(PM)

views 6

રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-2ની 91 ટકા જગ્યાઓ ભરાયેલી છે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા

રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-2ની 91 ટકા જગ્યાઓ ભરાયેલી છે. વિધાનસભામાં ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા જણાવ્યું કે સરકારી પોલિટેકનીક કોલેજોમાં વર્ગ-૨ની મંજૂર કુલ 2 હજાર 232 જગ્યામાંથી હાલમાં 2 હજાર 18 જગ્યાઓ ભરેલી છે. તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર...

માર્ચ 19, 2025 3:33 પી એમ(PM)

views 7

ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચથી શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે.

ભુજ રાજકોટ વચ્ચે લાંબા સમયથી મંજૂર થયેલી ટ્રેન 21 માર્ચથી શરૂ થશે, જે જૂન મહિના સુધી ચાલશે. બે દાયકા જેટલા સમય બાદ ભુજ-રાજકોટ વચ્ચે ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. રેલવેની યાદી પ્રમાણે આ ટ્રેન. ભુજથી સવારે 6.50 કલાકે રવાના થઈને 7.55 વાગ્યે ગાંધીધામ અને બપોરે 1.35 કલાકે રાજકોટ પહોંચશે. પરતમાં રાજકોટથી બપોર...