ઓગસ્ટ 18, 2024 2:04 પી એમ(PM)

views 11

દેશમાં મંકીપૉક્સની સ્થિતિ પર કેન્દ્ર સરકારની ચાંપતી નજર – કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

કેન્દ્ર સરકારે ગઈકાલે કહ્યું, તેઓ મંકીપૉક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બિમારીને પ્રસરતા રોકવા અને અંકુશમાં લેવા માટેની તૈયારી અને સાવચેતીના ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું, ભારતમાં અત્યાર સુધી મંકીપૉક્સનો એક પણ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની અધ્યક્...

ઓગસ્ટ 18, 2024 2:03 પી એમ(PM)

views 8

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે

કેન્દ્રીય તપાસ સંસ્થા - CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. દિલ્હીમાં આવેલી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. CBIએ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે...

ઓગસ્ટ 18, 2024 2:14 પી એમ(PM)

views 12

કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ આગામી 7 દિવસ 5થી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ

કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા આગામી સાત દિવસ માટે પોલીસે પાંચથી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસે અહીં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લગાવી છે. કોલકાતા પોલીસે મેડિકલ કૉલેજમાં હિંસક ઘટના મામલે 14 ઑગસ્ટે રાત્રે ભારતીય વિદ્...

ઓગસ્ટ 18, 2024 2:00 પી એમ(PM)

views 13

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કોલકાતા દુષ્કર્મ કેસમાં હસ્તક્ષેપ કરવા માગ કરી

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન - IMAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ચિમ બંગાળના આર. જી. કર મેડિકલ કોલેજ કેસમાં હસ્તક્ષેપ કરવા અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો લાવવા માટે માગ કરી છે. IMAએ પત્રમાં લખ્યું કે, તમામ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. IMAએ પત્રમાં આર. જી. ક...

ઓગસ્ટ 18, 2024 3:24 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા- CAA અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં ધર્મના આધારે વિભાજન કરાઇ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, તૃ...

ઓગસ્ટ 18, 2024 9:58 એ એમ (AM)

views 19

રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું

રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું છે.આ અભિયાન અંતર્ગત શાપરના રહેવાસીઓએ આગામી 15 દિવસમાં 100 પ્રકારના વિવિધ 3 હજારથી વધુ વૃક્ષ વાવવાનો તેમ જ આ વૃક્ષોની સતત ત્રણ વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ કર્યો છે.આ અભિયાનમાં ગ્રામજનોની...

ઓગસ્ટ 18, 2024 9:57 એ એમ (AM)

views 21

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે માંગ કરી છે. IMA એ માંગ કરી છે કે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટની જેવી હોવી જોઈએ.અને હોસ્પિટલોને સલામત ઝોન તરીકે ...

ઓગસ્ટ 18, 2024 9:54 એ એમ (AM)

views 18

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ચેન્નાઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચેરીમાં કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ પ્રદુષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા ...

ઓગસ્ટ 18, 2024 9:51 એ એમ (AM)

views 18

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝુ રાણા દેઉબા આજથી પાંચ દિવસની ભારત યાત્રા પર

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરઝુ રાણા દેઉબા આજથી પાંચ દિવસની ભારત યાત્રા પર આવશે. ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરનાં આમંત્રણ પર ભારત આવનાર નેપાળનાં વિદેશ મંત્રી અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેનાં દ્રિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. નોંધનીય છે કે, ...

ઓગસ્ટ 18, 2024 8:49 એ એમ (AM)

views 17

2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે રસીકરણ દ્વારા 2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવવા મુક્ત ભારતનો ધ્યેય હાંસલ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. શ્રી સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે પશુધન ક્ષેત્ર માત્ર ભારતીય અર્થતંત્ર માટે જ નહીં પરંતુ ખેડૂ...