ઓગસ્ટ 18, 2024 8:42 એ એમ (AM)

views 13

ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી.

ચીનમાં મંગળવારથી શરૂ થનારી 15 અને 17 વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે 39 ખેલાડીઓની ટીમ મોકલી છે. શ્યામ બિંદીગનવિલે અંડર-17 કેટેગરીમાં આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે તન્વી પાત્રી અંડર-15 કેટેગરીમાં ટીમનું નેતૃત્વ કરી રહી છે. શાઈના મનિમુથુ અંડર-17 સિંગલ્સ ઉપરાંત આઈક્યા...

ઓગસ્ટ 18, 2024 8:40 એ એમ (AM)

views 13

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી.

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે.જેમ...

ઓગસ્ટ 18, 2024 8:38 એ એમ (AM)

views 20

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીએની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીએની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. સરકારે FORDA અને IMA સહિત વિવિધ આરોગ્ય સેવા હિતધારકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લીધા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.તેણે રાજ્ય સરકારોને આ બાબતે સમિતિ સમક્ષ...

ઓગસ્ટ 18, 2024 8:37 એ એમ (AM)

views 21

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાલ-અલી અલ-યાહ્યાને મળશે. તે કુવૈતના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે. ડૉ. જયશંકરની મુલાકાત બંને દેશોને રાજકારણ, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સંસ્કૃતિ, મુત્સદ્દીગીરી અને જનસંપર્ક અને અન્ય ક્ષેત્રોમાં સંબ...

ઓગસ્ટ 18, 2024 8:34 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે.પ્રધાનમંત્રીએ ગઈકાલે ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના ત્રીજા સમાપન કાર્યક્રમના સંબોધનમા આ વાત કહી. તેમણે કહ્યું,આજની ચર્ચાએ સાથે મળીને આગળ વધ...

ઓગસ્ટ 18, 2024 8:31 એ એમ (AM)

views 12

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી.

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધારાસભ્ય ના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ પ્રકૃતિપ્રેમીઓનું સન્માન કરાયું હતું.શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણે બધાને વન મહોત્સવ થકી સાંસ્ક...

ઓગસ્ટ 18, 2024 8:29 એ એમ (AM)

views 22

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે 'પ્રાદેશિક સરસ મેળા'નું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરાયું હતું. આ મેળામાં ૪૫ જેટલા સ્વ-સહાય જૂથોની ૩૫૦થી વધુ મહિલાઓ ભાગ લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી રહી છે.

ઓગસ્ટ 18, 2024 8:18 એ એમ (AM)

views 19

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી.

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી છે.એમ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.કે રક્ષાબંધનના એક દિવસ અગાઉ એટલે કે, આજે પણ ટપાલ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી યાદવે ઉંમેર્યું, ટપાલ ...

ઓગસ્ટ 18, 2024 8:14 એ એમ (AM)

views 23

ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે.

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પોલીસના જવાનોને 'પોલીસ મિત્ર'ની ભૂમિકા સોંપવામાં આવી છે.જિલ્લા પોલીસ ગૃહરક્ષક અને જીઆરડીના જવાનો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે. આ અંગે જિલ્...

ઓગસ્ટ 18, 2024 8:09 એ એમ (AM)

views 17

GSRTC -દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC-તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, રક્ષાબંધન નિમિત્તે 20 ઓગસ્ટ સુધી 6 હજાર 200 જેટલી અને જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે 24 ઑગસ્ટથી 27 ઑગસ્ટ દરમિયાન 5 હજાર 500 જ...