જુલાઇ 1, 2024 7:53 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:53 પી એમ(PM)

views 34

તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે

તુર્કીના પશ્ચિમી પ્રાંત ઇઝમિરમાં પ્રાકૃતિક ગ્રૅસ વિસ્ફોટ દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 60થી વધુ લોકોને ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોમાંથી 10નીસ્થિતિ નાજુક હોવાના અહેવાલ છે. સરકારી ટીવી અહેવાલ પ્રમાણે તોરબલી જિલ્લાનીઇમારતના ભૂગર્ભમાં આ વિસ્ફોટ થયો હતો. ઇઝમિરના ગવર્નરસુલેમાન અલ્બાને કહ્ય...

જુલાઇ 1, 2024 7:51 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:51 પી એમ(PM)

views 11

નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, આજથી અમલી બનેલા ત્રણ ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, ફોજદારી ન્યાય વ્યવસ્થા પૂર્ણ રીતે સ્વદેશી છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપી હતી. શ્રી શાહે જણાવ્યું કે નવા કાયદા ત્વ...

જુલાઇ 1, 2024 7:43 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:43 પી એમ(PM)

views 6

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ સાથે ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રેનિંગ એન્ડ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ -GETRI અંતર્ગત વિભાગ સેન્ટર ફૉર નેટ-ઝીરો એનર્જી ટ્રાન્ઝિશને લૉન્ગ ડ્યૂરેશન એનર્જી સ્ટૉરેજ કાઉન્સિલ સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્યના ઊર્જા અને પેટ્રૉ-કેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, ઊર્જા અને પેટ્...

જુલાઇ 1, 2024 7:41 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:41 પી એમ(PM)

views 2

રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી

રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી છે. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ...

જુલાઇ 1, 2024 7:40 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:40 પી એમ(PM)

views 18

તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

તબીબોએ આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જૂ છે. આજે રાષ્ટ્રીય તબીબ દિવસે તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આમ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ રાજ્યના વિવિધ સરકારી હૉસ્પિટલમાં કાર્યરત્ તબીબો સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંવાદ કરીને હૉસ્પિટલના સંચાલનમાં જરૂરી કામગીરી, વ્યવસ્થ...

જુલાઇ 1, 2024 7:38 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:38 પી એમ(PM)

views 15

રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો

રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ-જળાશયમાં નવા નીરની આવક થતાં તે 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જળ સંપતિ વિભાગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાઈ જતાં હાઈ-અલર્ટ તેમ જ ધોળીધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું...

જુલાઇ 1, 2024 7:35 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:35 પી એમ(PM)

views 4

રાજ્યના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું સક્રિય થયું છેઆજે કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અમરેલી, મોરબી, જીલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાતના અરવલ્લી,...

જુલાઇ 1, 2024 4:18 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:18 પી એમ(PM)

views 14

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. ભાવમાં ઘટાડાને કારણે દિલ્હીમાં 19 કિલોનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર 646 રહેશે.ગયા મહિને પણ સિલિન્ડરનાં ભાવ 69 રૂપિયા 50 પૈસા ઘટાડીને એક હજાર 676 રૂપ...

જુલાઇ 1, 2024 4:16 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:16 પી એમ(PM)

views 25

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન એ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન એ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સરકારી એજન્સીઓ - ED અને CBIના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વિરોધ પક્ષોના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રીઓને મુક્ત કરવાની પણ માંગ કર...

જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM)

views 30

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે. જનરલ દ્વિવેદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને ફરજ પર પોતાનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. માધ્યમો સાથે વાત કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતીય સેનાનું નેતૃત્વ કર...