ઓગસ્ટ 22, 2024 2:16 પી એમ(PM)

views 26

ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ જોર્ડનમાં અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 110 કિલોગ્રામ ગ્રીકો-રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ભારતીય કુસ્તીબાજ રોનક દહિયાએ જોર્ડનમાં અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 110 કિલોગ્રામ ગ્રીકો-રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. દહિયાએ નિર્ણાયક મેચમાં તુર્કીના કુસ્તીબાજને 6-1થી હરાવ્યો હતો. કુસ્તીબાજ સાઈનાથ પારધીએ પણ 51 કિલોગ્રામ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે ભારત...

ઓગસ્ટ 22, 2024 2:14 પી એમ(PM)

views 27

ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ, અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર -18 બાસ્કેટબૉલ વિશ્વકપ-2024માં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી છે. આ વિશ્વકપ 26 ઑગસ્ટથી હંગેરીમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.માંડવિયાએ સરકારની ‘ખેલો ઇન્ડિયા’ પહેલના વખાણ કરતા ક...

ઓગસ્ટ 22, 2024 2:13 પી એમ(PM)

views 20

હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ઉત્તરાખંડ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ...

ઓગસ્ટ 22, 2024 2:12 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે..

ઓગસ્ટ 22, 2024 2:11 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા. આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને ‘વિજ્ઞાન રત્ન 2024’ પુરસ્કારથી સમ્માનિત કરાયા. ડૉ. આનંદરામક્રિષ્નનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ ‘વિજ્ઞાન શ્રી’ પુરસ્કારથી સમ્માનિય કરાયા. ઉપરાંત ભાભા એટોમિક રિસર...

ઓગસ્ટ 22, 2024 2:10 પી એમ(PM)

views 26

ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી

ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોમતી અને મુહુરી જેવી મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતા અનેક હેક્ટર ખેતરોના પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે આજે મુશળધાર વરસ...

ઓગસ્ટ 22, 2024 2:09 પી એમ(PM)

views 13

ઓડિશાના બેરહામપુરમાં થયેલા એક અકસ્માતમાં ચારના મોત થયા છે

ઓડિશાના બેરહામપુરમાં થયેલા એક અકસ્માતમાં ચારના મોત થયા છે, જ્યારે વીસથી વધુને ગંભીર ઈજા થવા પામી છે. આ બસ ભવાની પટનાથી બેરહામપુર જઈ રહી હતી. ઈજાગ્રસ્તોને બેરહામપુરની સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતા આ આકસ્માત સર્જાયો હતો. અથડામણ બાદ ટેન્કર રોડ બાજુએ આવેલી એક ...

ઓગસ્ટ 22, 2024 2:08 પી એમ(PM)

views 16

ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે

ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે. ATSએ આતંકવાદીઓ પાસેથી એકે—47 સહિત અનેક હથિયાર કબજે કર્યા હોવાના અહેવાલ છે. ATSએ હજારીબાગ, લોહરદગા સહિત અન્ય જિલ્લામાં એક ડઝનથી પણ વધુ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ATSએ આતંકી સંગઠન અલકાયદા ઇન્ડિયન સબ કૉન્ટિનન્ટ – AQIS સાથે સંકળા...

ઓગસ્ટ 22, 2024 2:07 પી એમ(PM)

views 22

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ છે

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિસ્ફોટની તપાસ માટેના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે દુર્ઘ...

ઓગસ્ટ 22, 2024 2:05 પી એમ(PM)

views 18

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. ન્યાયાધીશ શરેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં એક ખાનગી શાળાના સફાઈકર્મીઓ પર બે બાળકીઓનું યૌનશોષણનો આરોપ છે. ગ...