ઓગસ્ટ 27, 2024 10:21 એ એમ (AM)

views 5

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીના ઝારખંડનાં કો-ઇનચાર્જ અને આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. શ્રી સોરેન અને શ્રી સરમા ગઈ કાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ...

ઓગસ્ટ 27, 2024 10:20 એ એમ (AM)

views 16

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે. છ જિલ્લાઓની 24 જેટલી બેઠકો પર પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. પછીના બે તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટો...

ઓગસ્ટ 27, 2024 10:20 એ એમ (AM)

views 14

મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે

મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગોરેગાંવ અને કાંદીવલિ વચ્ચે છઠ્ઠી લાઇન લંબાવવાનાં મોટા પ્રોજેક્ટનાં ભાગ રૂપે આ વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. આને કારણે ટ...

ઓગસ્ટ 27, 2024 10:19 એ એમ (AM)

views 10

મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી

મહારાષ્ટ્રમાં, સિંધુદુર્ગ જિલ્લાના ઐતિહાસિક રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. માલવણના કિલ્લામાં બપોરે એક વાગે 35-ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડી હતી. પ્રતિમા તૂટી પડ્યા પછી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનાં વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટના સ્થળે દોડી...

ઓગસ્ટ 27, 2024 10:18 એ એમ (AM)

views 30

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે. જ્યારે બીજી મેચ 6 ઓક્ટોબરે તે જ સ્થળે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા વિરુદ્ધ રમાશે. 13 ઓક્ટોબરે શારજાહમાં ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હાઈ-વોલ્ટે...

ઓગસ્ટ 27, 2024 10:17 એ એમ (AM)

views 25

સાફ યુ-20 ચેમ્પિયનશીપમાં ગઈ કાલે બાંગલાદેશે પેનલ્ટી શુટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો

સાફ યુ-20 ચેમ્પિયનશીપમાં ગઈ કાલે બાંગલાદેશે પેનલ્ટી શુટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો. નેપાળના કાઠમંડુમાં ANFA કોમ્પલેક્સ ખાતે રમાયેલી મેચમાં ભારત બાંગલાદેશ સામે 3-4થી હારી ગયું હતું. નિશ્ચિત સમયમાં બંને ટીમો વચ્ચે 1-1થી ડ્રો થતાં પેનલ્ટી શુટઆઉટ દ્વારા નિર્ણય આવ્યો હતો.

ઓગસ્ટ 27, 2024 10:10 એ એમ (AM)

views 18

ગઇકાલે સવારના છથી રાત્રીના બાર વાગ્યા સુધીના વરસાદના જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે

રાજયભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઇકાલે સવારના છથી રાત્રીના બાર વાગ્યા સુધીના વરસાદના જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. છેલ્લા અઢાર કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં સાંબેલાધાર સાડા તેર ઇ...

ઓગસ્ટ 27, 2024 10:09 એ એમ (AM)

views 16

અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી

અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વૉર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એક્સપ્રેસ હ...

ઓગસ્ટ 27, 2024 10:08 એ એમ (AM)

views 14

અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગઈ કાલે રાત્રે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભ...

ઓગસ્ટ 27, 2024 10:07 એ એમ (AM)

views 15

આણંદમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો પૈકી ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ૧૫, કંસારી ગામના ૭૫, આંબાખાડમાંથી ૨૦, સોજીત્રા નગરપાલિકાનાં નિચાણવાળા વિસ્તારના ...