ઓગસ્ટ 27, 2024 2:32 પી એમ(PM)

views 25

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં છે. મીડિયાના અહેવાલ અનુસાર, લાસબેલા જિલ્લાના બેલા શહેરમાં મુખ્ય હાઇવે પર વાહનો પર કરવામાં આવેલા હુમલામાં 14 સૈનિકો અને પોલીસ કર્મચારીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અન્ય એક ઘટનામાં, હથિયારબંધ માણસોએ મુસાખેલ જિલ...

ઓગસ્ટ 27, 2024 2:30 પી એમ(PM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ગૃહ મંત્રી “નવા ગુના કાયદા-નાગરિક કેન્દ્રી સુધારાઓ” વિષય પર ડોક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મૃતિ વક્તવ્ય આપશે. શ્રી શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ પુરસ...

ઓગસ્ટ 27, 2024 2:29 પી એમ(PM)

views 28

કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે ‘નબન્ના અભિજન’ રેલી યોજશે

કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે 'નબન્ના અભિજન' રેલી યોજશે. બંગાળ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં, વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને 'સંગ્રામી જૌથા મંચ' એ જાહેરાત કરી છે કે તેઓ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરની કથિત બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ પર મુખ્ય મંત્રી મમ...

ઓગસ્ટ 27, 2024 2:26 પી એમ(PM)

views 11

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા હતા.. રવિવારે રાત્રે અંસાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણના ચાર કેસમાં જેલમાં મોકલ્યા હતા.. આ ઉપરાંત તેમની સામે સચિવાલયમાં તોડફોડ કરવા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ગુનામાં તેમને જેલમાં મોકલવામાં આવ્યાં હતા. આ...

ઓગસ્ટ 27, 2024 2:25 પી એમ(PM)

views 20

ભારત-સિંગાપોર વચ્ચે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠકમાં ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા ચર્ચા

ભારત-સિંગાપોર વચ્ચે ટેકનોલોજી, આર્થિક, રાજદ્વારી અને વાણિજ્ય ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા માટે બીજી મંત્રી સ્તરીય ગોળમેજી બેઠક સોમવારે સંપન્ન થઈ. સિંગાપોરમાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને માહિતી ટેકનોલોજી તથા...

ઓગસ્ટ 27, 2024 2:22 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી,...

ઓગસ્ટ 27, 2024 10:25 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી,...

ઓગસ્ટ 27, 2024 10:24 એ એમ (AM)

views 12

મેડિકલ ક્ષેત્રનાં વ્યાવસાયિકોની સલામતી અને કાર્ય પરિસ્થિતિ માટે ભલામણો કરવા માટે સર્વોચ્ચ અદાલતા દ્વારા રચવામાં આવેલા રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠક આજે યોજાવાની છે

મેડિકલ ક્ષેત્રનાં વ્યાવસાયિકોની સલામતી અને કાર્ય પરિસ્થિતિ માટે ભલામણો કરવા માટે સર્વોચ્ચ અદાલતા દ્વારા રચવામાં આવેલા રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠક આજે યોજાવાની છે. આ બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેનું અધ્યક્ષપદ ભારતના કેબિનેટ સચિવ કરશે. આ કાર્યદળનાં સભ્યોમાં કેન્દ્રીય ગૃહસચિવ, નેશનલ મેડિકલ કમિશનના ચ...

ઓગસ્ટ 27, 2024 10:23 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા આજે નવી દિલ્હીમાં 9મી ભારત-બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે

વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા આજે નવી દિલ્હીમાં 9મી ભારત-બ્રાઝિલ જોઇન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બ્રાઝિલના વિદેશ મંત્રી ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે શનિવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે શ્રી વિયેરાની મુલાકાત ભારત અને બ્રાઝિલ વ...

ઓગસ્ટ 27, 2024 10:22 એ એમ (AM)

views 18

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કાર્મિક અને લોક ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો www.pgportal.gov પર નોંધાવી શકે છે. કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સામેની આ ફરિયાદોના સમાધાન મ...