ઓગસ્ટ 27, 2024 10:05 એ એમ (AM)

views 14

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે

સમગ્ર રાજ્યમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાલુ સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમના તમામ 23 દરવાજા ખોલી દેવાયા છે.નર્મદા ડેમમાંથી ગઇકાલે ૩.૯૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થતા કાં...

ઓગસ્ટ 27, 2024 10:05 એ એમ (AM)

views 33

DYSO/નાયબ મામલતદારની વર્ગ-3 મુખ્ય પરીક્ષા મોકૂફ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન -GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર DySO- વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18 માર્ચનાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. DySO ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથાવત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામ...

ઓગસ્ટ 27, 2024 10:03 એ એમ (AM)

views 19

અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હતી

ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર વરસાદી માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો જોકે તેની ઉજવણીમાં વરસાદી વિઘ્ન ઉભુ થયું હતું.. અતિભારે વરસાદ વચ્ચે પણ દ્રારકા, શામળાજી, ડાકોરના કૃષ્ણમંદિરોમાં તેની ઉજવણી થઇ હતી..જોકે ભારે વરસાદની અસર ઉજવણીમાં વર્તાઇ હતી..તેમ છતાં પણ ઉજવણી કરવામાં આવી હતી.. મધ્યરાત્રીના બાર વાગ...

ઓગસ્ટ 27, 2024 10:02 એ એમ (AM)

views 21

ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડીપ ડીપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપર...

ઓગસ્ટ 27, 2024 10:01 એ એમ (AM)

views 13

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ ખાતે ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઇ છે. જેમાં અમદાવાદ – આણંદ મેમુ અને વડોદરા – અમદાવાદ મેમુને ગઈકાલે રદ કરાઈ હતી. જયારે અમદાવાદ નિઝામુદ્દીન સુપરફાસ્ટ એક્સપ્રેસ, વેરાવળ, જબલપુર એક્સપ્રેસ અને ગાંધીધામ – ઇંન્દોર શાંતિ એક્સપ્રે...

ઓગસ્ટ 26, 2024 7:35 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કાર્મિક અને લોક ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો www.pgportal.gov પર નોંધાવી શકે છે. કેન્દ્રીય મંત્રાલયો અનેવિભાગો સામેની આ ફરિયાદોના સમાધાન મા...

ઓગસ્ટ 26, 2024 7:29 પી એમ(PM)

views 69

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામા આજે 25 જેટલા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જિલ્લા પોલીસ નિયામક અને સીઆરપીએફના ડીઆઈજીની હાજરીમાં તેમણે સમર્પણકર્યું  હતું. આ નક્સલવાદીઓ ઉપર કુલ 29 લાખરૂપિયાનું ઇનામ જાહેર થયેલું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓને છત્તીસગઢ સરકારની પુર્ન...

ઓગસ્ટ 26, 2024 7:27 પી એમ(PM)

views 22

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો છે. જે કર્મચારીઓને કામના કલાકો બાહર સંપર્ક કરવાનો ઇનકારકરવાનો અધિકાર આપે છે. આજથી ઑસ્ટ્રેલિયામાં કર્મચારીઓને તેમના પગારના કલાકો બહારકામના ઇમેલ-કોલ અને મેસેજ પર નજર રાખવાનો, જવાબ આપવાનો ઇનકાર કરવાનો ...

ઓગસ્ટ 26, 2024 7:26 પી એમ(PM)

views 20

પેરિસ ખાતે આગામી 28 તારીખથી પેરાલિમ્પિક્સ 2024 શરૂ થશે

પેરિસ ખાતે આગામી 28 તારીખથી શરૂ થનાર પેરાલિમ્પિક્સ 2024માં ભારતની એશિયન પેરા ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ- શીતલ દેવી ભારત માટે મેડલ જીતવા પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. 17 વર્ષીય જમ્મુ જિલ્લાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર હાથ વિના તીરંદાજીની સ્પર્ધામાં ઉતરનારી આ મહિલા,હાલ કમ્પાઉન્ડઓપન વિ...

ઓગસ્ટ 26, 2024 7:22 પી એમ(PM)

views 18

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર રાજ્ય સરકાર દ્વારા અંદાજે 20 હજાર જેટલા મરઘાઓને મારીને તેમને પ્રોટોકોલ પ્રમાણે દફનાવવામાં આવી રહ્યા છે, ઉપરાંત પોલ્ટ્રીફાર્મને સેનેટાઇઝ કરાઈ રહ્યા છે. ભોપાલના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા દ્વારા ...