સપ્ટેમ્બર 3, 2024 8:10 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ આ અગાઉ મુંબઇમાં ચૈત્ય ભૂમિ ખાતે બાબાસાહેબ ડોક્ટર બી આર આંબેડકરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, ...

સપ્ટેમ્બર 3, 2024 8:09 પી એમ(PM)

views 15

સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી

સરકારે દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે એક લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં સંરક્ષણ સાધનોની ખરીદી માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં અધ્યક્ષપદે મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કાઉન્સિલે ફ્યુચર રેડી કોમ્બેટ વ્હિકલ્સ, એર ડિફ...

સપ્ટેમ્બર 3, 2024 8:08 પી એમ(PM)

views 13

છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા

છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા છે. બસ્તર ડિવિઝનના દંતેવાડા અને બિજાપુર જિલ્લાનાં સરહદી વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. સલામતી દળોને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ કેન્દ્રીય અનામત પોલિસ દળ- CRPF અને જિલ્લા અનામત રક્ષક- DRGન...

સપ્ટેમ્બર 3, 2024 8:06 પી એમ(PM)

views 15

શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી

શ્રમ અને રોજગાર મંત્રાલયે વંચિત શ્રમિકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો પૂરા પાડવા હિલચાલ શરૂ કરી છે. મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને પરપ્રાંતિયો, બાંધકામ ક્ષેત્ર, બીડી શ્રમિકો, સિનેમા ક્ષેત્રનાં કર્મચારીઓ, કોલસા સિવાયની ખાણોનાં શ્રમિકો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને અસંગઠિત ક્ષેત્રનાં શ...

સપ્ટેમ્બર 3, 2024 8:05 પી એમ(PM)

views 19

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોનાં પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આ...

સપ્ટેમ્બર 3, 2024 8:02 પી એમ(PM)

views 13

આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ, ભુસ્ખલન અને પૂર સામે રસ્તાઓનાં કિફાયતી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, નાગરિકોની સલામતી સૌથી મહત્વની છે. આજે નવી દિલ્હીમાં ટનલિંગ ઇન્ડિયાની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગડકરીએ વરસાદ, ભુસ્ખલન અને પૂર સામે રસ્તાઓનાં કિફાયતી અને કાયમી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ જણાવ્યું કે, સરકાર ભારતને પાં...

સપ્ટેમ્બર 3, 2024 8:00 પી એમ(PM)

views 7

વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃધ્ધિનો અંદાજ અગાઉનાં 6.6 ટકાથી વધારીને સાત ટકા કર્યો

વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃધ્ધિનો અંદાજ અગાઉનાં 6.6 ટકાથી વધારીને સાત ટકા કર્યો છે. વિશ્વ બેન્કે જણાવ્યું છે કે ખાનગી વપરાશ અને રોકાણ જેવાં મહત્વનાં પરિબળોને કારણે દેશની આર્થિક વૃધ્ધિ મધ્યમગાળામાં મજબૂત રહેશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-આઇએમએફે પણ નાણાકીય વર્ષ 2024...

સપ્ટેમ્બર 3, 2024 7:57 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યાઃ આવતી કાલે સિંગાપોરની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇ અને સિંગાપોરનાં પ્રવાસનાં પ્રથમ તબક્કામાં આજે બાન્દર સેરી બેગવાન પહોંચ્યા હતા. બ્રુનેઇના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાડેએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રુનેઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે શ્રી મોદીને પ્રાસંગિક આવકાર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ બાન્દર સેરી બે...

સપ્ટેમ્બર 3, 2024 7:33 પી એમ(PM)

views 32

પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં

પોરબંદર પાસે અરબી સમુદ્રમાં તટરક્ષક દળનું હેલીકોપ્ટર તૂટી પડતાં બે જવાનોનાં મોત થયાં છે. પોરબંદરથી અમારા પ્રતિનિધિ મહેશુ લુક્કા જણાવે છે કે પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં એક ખલાસીને બચાવવા તટરક્ષક દળનું હેલીકોપ્ટર ગઇકાલે રાત્રે 4 જવાનો સાથે રવાના થયું હતું. ઘટના સ્થળે આ હેલીકોપ્ટર ઇમરજ...

સપ્ટેમ્બર 3, 2024 7:31 પી એમ(PM)

views 31

હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બુધવારે પણ ભરૂચ અને સુરતમાં ...