સપ્ટેમ્બર 3, 2024 7:30 પી એમ(PM)

views 12

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ

રાહત નિયામકના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા આજથી ૯મી સપ્ટેમ્બર સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા ...

સપ્ટેમ્બર 3, 2024 7:28 પી એમ(PM)

views 37

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં વનકર્મીઓએ, બરડીપાડા-મહાલ રોડ સહિત આહવા-મહાલ, ભેન્સકાતરી-વઘઈ ઉપરાંત સુબીર-પીપલદહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં વનકર્મીઓએ, બરડીપાડા-મહાલ રોડ સહિત આહવા-મહાલ, ભેન્સકાતરી-કાલીબેલ, ભેન્સકાતરી-વઘઈ ઉપરાંત સુબીર-પીપલદહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ ગણેશ ઉત્સવને લઈને પાલિકા દ્વારા રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. નાની દમણમાં તીન બત્તી,...

સપ્ટેમ્બર 3, 2024 7:26 પી એમ(PM)

views 17

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના...

સપ્ટેમ્બર 3, 2024 7:25 પી એમ(PM)

views 12

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું હતું.. ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્...

સપ્ટેમ્બર 3, 2024 7:23 પી એમ(PM)

views 15

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા હતા . ગઇકાલે રાત્રે લોકો પાયલટે ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે 03 સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા, ત્યારે ગુડ્સ ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ 100 મીટરના અંતરે રોકવામાં આવી હતી. લોકો પાયલોટ...

સપ્ટેમ્બર 3, 2024 7:20 પી એમ(PM)

views 13

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયામાં 6.14 ઇંચ તેમજ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ, અને વલસાડમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સેવાશ્રમ રોડ, શક્તિ...

સપ્ટેમ્બર 2, 2024 8:00 પી એમ(PM)

views 21

ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝૂંબેશનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરાયો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભાજપની સભ્યપદ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગેશ્રી મોદીએ પક્ષનું સભ્યપદ મેળવ્યા બાદ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, સભ્યપદ ઝૂંબેશ અમારા માટે પરિવારનો વિસ્તારછે અને તેનો હેતુ દેશની તાકાત મજબૂત બનાવવનો છે.  ...

સપ્ટેમ્બર 2, 2024 7:59 પી એમ(PM)

views 16

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે આજે એક સમિતિની રચના કરી

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે આજે પંજાબ અને હરિયાણા વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બનેલી બેન્ચે સમિતિને એક સપ્તાહમાં તેની પ્રથમ બેઠક યોજવા ન...

સપ્ટેમ્બર 2, 2024 7:56 પી એમ(PM)

views 32

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા. સેન્સેક્સ 194 પોઇન્ટ વધીને 82 હજાર 559 અનેનિફ્ટી 42 પોઇન્ટ વધીને 25 હજાર 279 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ અનુક્રમે 82 હજાર725 અને 25 હજાર 333ની નવી ઊંચી સપાટી બનાવી હતી. બોમ્...

સપ્ટેમ્બર 2, 2024 7:54 પી એમ(PM)

views 22

જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા હતાં

જમ્મુ કાશ્મીરમાં આજે પંચી હેલિપેડ પાસે માતા વૈષ્ણોદેવી મંદિર જતા માર્ગમાં ભુસ્ખલનમાં બે મહિલા યાત્રીનાં મૃત્યુ થયા અને એક કિશોરીને ગંભીર ઇજા થઈ હતી. મોટો પથ્થર માર્ગ પર પડતાં એક યાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને બે ને ગંભીર ઇજા થઈ હતી, જેમાંથી એકનું બાદમાં મૃત્યુ થયું હતું. ભુસ્ખલન અને પથ્થર...