સપ્ટેમ્બર 5, 2024 2:48 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે

કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અધિક ગૃહ સચિવ સંજીવકુમાર જિંદાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરશે. અગાઉ, ટીમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં...

સપ્ટેમ્બર 5, 2024 2:46 પી એમ(PM)

views 27

કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ – 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ - 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ, બંને વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીના આરંભથી સંબંધિત બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયા પછી અડધા કલાક સુધી એક્ઝિ...

સપ્ટેમ્બર 5, 2024 2:44 પી એમ(PM)

views 26

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરમાં આગામી પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠક માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ...

સપ્ટેમ્બર 5, 2024 2:41 પી એમ(PM)

views 19

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ

ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ ગઈ. જેમાં ભારતના સશસ્ત્ર દળોના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક બાબતોના નાયબ સંરક્ષણમંત્રી મેજર જનરલ સલમાન બિન અવધ અલ-હરબીએ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી. બંને દેશોના અધિકારીઓએ સંરક્ષણ સંબંધોની વ્યાપક સમ...

સપ્ટેમ્બર 5, 2024 2:37 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાતમી સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના એક દિવસના પ્રવાસે જશે. શ્રીધનખડ ગોરખપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. પોતાના પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચિત્રકૂટના જગદગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયમાં “આધુનિક જીવનમાં ઋષિ પરંપરા” વિષય પર યોજાનારા બે દિ...

સપ્ટેમ્બર 5, 2024 2:32 પી એમ(PM)

views 17

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35થી તેમાં અમૃત ઉદ્યાનમાં પ્રવેશ કરી શકાશે. મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક ...

સપ્ટેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)

views 12

દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે

દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે. દેશના પહેલાં રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું...

સપ્ટેમ્બર 5, 2024 2:21 પી એમ(PM)

views 26

ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ તકનીકી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક વ્હૂયાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મો...

સપ્ટેમ્બર 5, 2024 12:08 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિ...

સપ્ટેમ્બર 5, 2024 12:03 પી એમ(PM)

views 8

જુનાગઢમાં માંગરોળ પાસેના દરિયામાં ચાર જવાન સાથે બચાવ કામગીરી કરવા ગયેલા તટરક્ષક દળનું હેલિકૉપ્ટર દરિયામાં તૂટી પડ્યું

જુનાગઢમાં માંગરોળ પાસેના દરિયામાં ચાર જવાન સાથે બચાવ કામગીરી કરવા ગયેલા તટરક્ષક દળનું હેલિકૉપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું.પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, આ દુર્ઘટનામાં 2 જવાન શહીદ થયાના અને એક જવાન ગુમ થયાના અહેવાલ છે. પોરબંદરથી 45 કિલોમીટર દૂર માંગરોળના દરિયામાં સોમવારે ર...