સપ્ટેમ્બર 5, 2024 7:54 પી એમ(PM)

views 18

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી ચૌધરીએ જણાવ્યું કે, ડો. રાધાકૃષ્ણનન એક મહાન તત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં સંવિધાનને કેન્દ્રસ્થ...

સપ્ટેમ્બર 5, 2024 7:50 પી એમ(PM)

views 15

રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.. જે અંતર્ગત જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. વઢવાણમાં સાંસદ ચંદુભાઇ શિહોરા અને મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષ...

સપ્ટેમ્બર 5, 2024 7:49 પી એમ(PM)

views 11

શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદમાં પારિતોષિક એનાયત કરતાં રાજ્યપાલ- દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના બે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' અર્પણ કરાયા. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું હતું કે, શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકો સમર્પણભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્યપાલન કરે તો સમાજમાં મ...

સપ્ટેમ્બર 5, 2024 3:16 પી એમ(PM)

views 14

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. કાવેરી નદી પર બનેલા આ પુલની લંબાઈ 120 મીટર છે. તેમાં ત્રણ ફુલ સ્પાન ગર્ડરનો સમાવેશ થાય છે. તેના થાંભલાઓની ઊંચાઈ 13 મીટરથી 21 મીટર છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલ...

સપ્ટેમ્બર 5, 2024 3:13 પી એમ(PM)

views 11

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’નો આરંભ થયો

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન'નો આરંભ થયો છે.. આ અંતર્ગત માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત જિલ્લાના ૫૮૭ ગામોમાં ૧૦ કરોડ ૪૩ લાખના ખર્ચે ૨ હજાર ૩૧ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારં...

સપ્ટેમ્બર 5, 2024 3:09 પી એમ(PM)

views 14

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. મહેસાણાના વિજાપુર અને ગાંધીનગરના માણસા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ...

સપ્ટેમ્બર 5, 2024 3:07 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સન...

સપ્ટેમ્બર 5, 2024 3:05 પી એમ(PM)

views 17

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે.. રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ જશવંતસિંહ ભાંભોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે દાહોદ જીલ્લામાં પણ શિક્ષકોના સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઝાલોદનાં બી.આર.સી. કો. કલ્પેશ મુનિયા, સાકરદા પ્રાથમિક શ...

સપ્ટેમ્બર 5, 2024 3:03 પી એમ(PM)

views 17

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કાર એનાયત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કાર એનાયત કરાયા હતા, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાગોર હૉલ ખાતે આ પારિતોષિક એનાયત કરાયા હતા. દરમિયાન શિક્ષણ અને સમાજનું જીવનધોરણ સુધારવા માટે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષક...

સપ્ટેમ્બર 5, 2024 2:51 પી એમ(PM)

views 17

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ન્યાયાધીશ બીપ્લબ શર્મા સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પૈકી 80 ટકા ભલામણ સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ મંત્રીમંડળની બેઠકને પત્રકારોને જણાવ્યું કે, આ ભલામણો આગ...