સપ્ટેમ્બર 7, 2024 3:15 પી એમ(PM)

views 15

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. હોડલમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસમાં સામેલ થયેલી કુસ્તીબાજ વિનેશ ફોગટને જ...

સપ્ટેમ્બર 7, 2024 3:14 પી એમ(PM)

views 17

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે,

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે, જ્યારે 62 ઉમેદવારીપત્રો ગેરમાન્ય ઠર્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણસો 29 ઉમેદવારીપત્રો ભરાયા હતા. સોમવાર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે...

સપ્ટેમ્બર 7, 2024 3:11 પી એમ(PM)

views 20

જમ્મુકાશ્મીરમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ …પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ

જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી વિભાગે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે 9 FIR નોંધી છે. રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 5 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, ઉપરાંત આવા 23 કેસોમાં ચેતવણી જાહેર કરી છે, જ્યારે ઉલ્લંઘનના 48 કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આકાશવાણીના જમ્મુ સંવાદદાતાના અહવાલ મુજબ 16 ઓગસ...

સપ્ટેમ્બર 7, 2024 3:09 પી એમ(PM)

views 10

મણીપુરમાં આજે સવારથી થયેલા ગોળીબારમાં છનાં મોત..અનેક ઇજાગ્રસ્ત

મણિપુરમાં વહેલી સવારથી જ અલગ-અલગ સ્થળોએ ગોળીબાર ચાલી રહ્યો છે જેમાં છ લોકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે, જીરીબામ જિલ્લામાં એક વ્યક્તિ તેના ઘરે સૂતી હતી ત્યારે પહોંચેલા શંકાસ્પદ આતંકવાદીઓએ તેના માથામા ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી.. બાદમાં  જીરીબામ પોલીસ સ્ટેશન હેઠળના ...

સપ્ટેમ્બર 6, 2024 8:03 પી એમ(PM)

views 9

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘોષ બંગાળ સરકાર હસ્તકની કોલકાતાની આ હોસ્પીટલ અને કોલેજના આચાર્ય હતા.મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચેઅરજી સાંભળવાનો ઇન્કાર ...

સપ્ટેમ્બર 6, 2024 8:01 પી એમ(PM)

views 9

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને e-KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને e-KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬ લાખ રેશનકાર્ડનાં ૭૮ લાખ લાભાર્થીઓની e-KYC વેરીફીકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા...

સપ્ટેમ્બર 6, 2024 8:00 પી એમ(PM)

views 12

અમદાવાદમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સ તથા ભૂજમાંથી 11 કિલો શંકાસ્પદ નાર્કોટીક્સ ડ્રગ્સ જપ્ત કરાયું..

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરના વટવા જીઆઇડીસીમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો છે. અગાઉ મળેલી બાતમીના આધારે, ઓડિશાથી આવતી શંકાસ્પદ ટ્રકની તપાસ કરાતાં તેમાંથી વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સ તેમજ ગાંજો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઉપયોગમાં લેવાયેલ ટ્રક, મુદ્દામાલ તેમજ મોબાઇ...

સપ્ટેમ્બર 6, 2024 7:58 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જન ભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી ...

સપ્ટેમ્બર 6, 2024 7:54 પી એમ(PM)

views 9

રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરાઇ

રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરી છે. શિક્ષકોની ભરતી પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત, ૨૫ સપ્ટેમ્બરનાં રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત, ૧૦ ઓક્ટોબરનાં રોજ પ...

સપ્ટેમ્બર 6, 2024 8:05 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દીલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારમેળવનાર શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અનેવિ...