સપ્ટેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)

views 29

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેને વિશ્વની બીજી સૌથી મોટી હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર બિહારને સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ સાથે 5હજાર 400 બેડની હોસ્પિટલના વિકાસ માટે સહ...

સપ્ટેમ્બર 7, 2024 3:37 પી એમ(PM)

views 17

હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા દર્શાવી છે.આવતીકાલ માટે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે જ્યારે ઉત્તર, મધ્ય અ...

સપ્ટેમ્બર 7, 2024 3:35 પી એમ(PM)

views 15

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ૨૫૬ લાખ રૂપિયાના  ખર્ચે  તૈયાર થનાર સરકારી સાયન્સ સ્કૂલ ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું હતું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ૨૫૬ લાખ રૂપિયાના  ખર્ચે  તૈયાર થનાર સરકારી સાયન્સ સ્કૂલ ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અદ્યતન ઇમારતમાં  ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી, કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગ ખંડનું નિર્માણ  કરવામાં...

સપ્ટેમ્બર 7, 2024 3:33 પી એમ(PM)

views 9

મહાનગરપાલિકા દ્વારા  અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ  ગુલબાઈ ટેકરાની કાયાપલટ કરવામાં આવશે

દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે.  મહાનગરપાલિકા દ્વારા  અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ  ગુલબાઈ ટેકરાની કાયાપલટ કરવામાં આવશે.ગુજરાતમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલું છે. અહીં 50 વર્ષથી બાવરી સમાજના લોકો ગણપતિ સહિત અલગ અલગ ભગવાનની મૂર્તિઓ...

સપ્ટેમ્બર 7, 2024 3:31 પી એમ(PM)

views 13

અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈ, નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી

અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈ, નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. સાતમા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ ઉજવણીમાં આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાનની પાંચ થીમ આધારીત જાણકારી આપવામાં આવી હ...

સપ્ટેમ્બર 7, 2024 3:29 પી એમ(PM)

views 17

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે. રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ગોળાફેંક F57 સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવાબદલ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ...

સપ્ટેમ્બર 7, 2024 3:24 પી એમ(PM)

views 13

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરૂષો સહિત 12 વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.. એક દિવસ પહેલા પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિંધના પ...

સપ્ટેમ્બર 7, 2024 3:22 પી એમ(PM)

views 14

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,કૃષિ વિભાગ અને બાગાયતી સહિતના વિભાગોમાં નાણાં ફાળવી પુરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે. ગઈકાલે રાજ્યની વિધાનસભામાં ડૉ. સાહાએ જણાવ્યું ...

સપ્ટેમ્બર 7, 2024 3:20 પી એમ(PM)

views 13

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે. ગયા મહિનાની નવમી તારીખે કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ રાજ્ય વિધાનસભાએ આ વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકમાં જો પી...

સપ્ટેમ્બર 7, 2024 3:17 પી એમ(PM)

views 15

ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે

ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં 65 વર્ષ અને તેથી વધુ વયના વકીલોનું પેન્શન સાત હજાર રૂપિયાથી વધારીને ચૌદ હજાર ર...