સપ્ટેમ્બર 7, 2024 7:38 પી એમ(PM)

views 16

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો રોજબરોજની સમસ્યાનો સામનો સકારાત્મક રીતે કરી શકે તે ઉદ્દેશથી આ હેકાથોનનું આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમમાં 450થી વધુ વિદ્યાર્થીઓનાં બનેલા 85 જુથોએ હેકાથોન કસોટીમાં ભાગ લીધો હતો.

સપ્ટેમ્બર 7, 2024 7:37 પી એમ(PM)

views 9

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી. સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ મેળામાં યોજાયેલ ગ્રામ...

સપ્ટેમ્બર 7, 2024 7:35 પી એમ(PM)

views 15

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 થી 35 વર્ષની વય ધરાવતા યુવક–યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એક દિવસીય ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14  થી 18 વર્ષના યુવક-યુવતી માટે રાજકોટના ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડરીયો ગઢ તેમજ 1...

સપ્ટેમ્બર 7, 2024 7:34 પી એમ(PM)

views 16

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે. જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોને સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ દરમિયાન તેમને કાળા તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા હતા. સામાન્ય રીતે આ પક્ષી કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતુ નથીઆ ઉપરાંત પચરં...

સપ્ટેમ્બર 7, 2024 7:33 પી એમ(PM)

views 13

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ- ૨૦૨૪માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત થયો

સુરત શહેરે ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે અંતર્ગત આજે જયપુરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સુરત શહેરને ‘નેશનલ ક્લીન એર સિટી’ એવોર્ડ સહિત ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયું.. આ સન્માન સુરત શહેરન...

સપ્ટેમ્બર 7, 2024 7:31 પી એમ(PM)

views 11

ઉત્તર પ્રદેશનાલખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી ,દસને બચાવાયા અન્ય કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંઆજે સાંજે હરમિલાપ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેકલોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યુંહતું કે NDRF અને SDRFની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છેઅને ઓછામાં ઓછા 10 લોકોનેબચાવીને ...

સપ્ટેમ્બર 7, 2024 8:07 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા, તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રી...

સપ્ટેમ્બર 7, 2024 7:27 પી એમ(PM)

views 12

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની  ભારતની મુલાકાતે આવશે.

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની  ભારતની મુલાકાતે આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.તે...

સપ્ટેમ્બર 7, 2024 7:18 પી એમ(PM)

views 16

લદ્દાખમાં, કારગીલના જિલ્લા હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગે, IAP જિલ્લા શાખા કારગીલના સહયોગથી, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી

લદ્દાખમાં, કારગીલના જિલ્લા હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગે, IAP જિલ્લા શાખા કારગીલના સહયોગથી, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી . આ ઇવેન્ટ આ વર્ષની વૈશ્વિક થીમ, "લો બેક પેઇન અને ફિઝિયોથેરાપી" ની આસપાસ કેન્દ્રિત હતી, જે આ વ્યાપક સ્વાસ્થ્ય સમસ્યાના સંચાલનમાં ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રક...

સપ્ટેમ્બર 7, 2024 7:17 પી એમ(PM)

views 13

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દર વર્ષે ભાજપે  દિલ્હી સરકારને ચોમાસા પછીની ડુંગળીની અછતને પહોંચી વળવા બેકઅપ પ્લાન તૈયાર કરવા વિનંતી કરી, પરંતુ દિલ્હી સરકારે આ સલાહ પર ધ્યાન આપ્યું નહીં. જેના કા...