સપ્ટેમ્બર 7, 2024 7:56 પી એમ(PM)

views 14

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે. અત્યાર સુધીમાં 20 લાખ 52 હજાર 897 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામપહોંચ્યા છે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો પહ...

સપ્ટેમ્બર 7, 2024 7:54 પી એમ(PM)

views 16

ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન  મોકલ્યો છે

ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન  મોકલ્યો છે.ચાડમાં ભીષણ આગની ઘટના બાદ, ભારતે 2300કિલો મેડિકલ સહાય મોકલી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીરજયસ્વાલે, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીકતસવીરો શેર કરી અને પોસ્ટ કરી હતી.ભારતે  ચાડનાલનાગરિકો માટે  આવશ્યક જીવનરક્ષક એન્ટિબાયોટિક્...

સપ્ટેમ્બર 7, 2024 7:53 પી એમ(PM)

views 17

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલારાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા છ દિવસમાં દેશભરમાં 1 કરોડ 37 લાખ  પ્રવૃત્તિઓનુંઆયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જ...

સપ્ટેમ્બર 7, 2024 7:51 પી એમ(PM)

views 13

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. વૃક્ષારોપણ અભિયાનમાં ભારતના 15 રાજ્યોમાં 12 હજાર હેક્ટરથી વધુ જમીન આવરી લેવામાંઆવી છે. આ પહેલ આ વર્ષે 15મી જુલાઈના રોજ ખાદ્ય તેલ-પામપર રાષ્ટ્રીય મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી.  આ પ્રોજેક્ટનો હેતુ દેશમાં પામની...

સપ્ટેમ્બર 7, 2024 7:50 પી એમ(PM)

views 13

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તબીબી કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા લોકો કાટમાળનીચે દટાયા છે. ગાઝા પટ્ટી પર નાકાબંધીને કારણે લોકોને ખોરાક, શુદ્ધ પાણી અને તબીબી સુવિધાઓ આપવામાંઅસુવિધાનો સામનો ...

સપ્ટેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

views 18

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે

ભારતે આ મહિના દરમિયાન મોર્ગન સ્ટેનલીકેપિટલ ઈન્ટરનેશનલ (MSCI)ના  ઇમર્જિંગ માર્કેટ્સ ઈન્વેસ્ટેબલ માર્કેટસૂચકાંકમાં સંદર્ભમાં ચીનને પાછળ છોડી દીધું છે. સૂચકાંકમાં ભારતનું મૂલ્ય 22 પૂર્ણાંક27 ટકા રહ્યું,જયારે ચીનનું  21 પૂર્ણાંક 58 ટકા રહ્યુંછે. ભારતના બજારોને અનુકૂળ વ્યાપક આર્થિકસ્થિતિઓથી લાભ થયો છે. વ...

સપ્ટેમ્બર 7, 2024 7:48 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે. આ પુરસ્કારો દર વર્ષે જાન્યુઆરીમાંમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર તેની જાહેરાત કરવામાં  આવશે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, દ્રઢ નિશ્ચય,...

સપ્ટેમ્બર 7, 2024 7:47 પી એમ(PM)

views 11

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળામાં લાખો ભક્તો મા અંબાના ચરણમાં શિશ ઝુકાવવા પહોંચે છે, ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. તેમણે કહ્યું હતું કે, માઇ ભક્તો સરળતાથી અંબાજી પહોંચ...

સપ્ટેમ્બર 7, 2024 7:41 પી એમ(PM)

views 24

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે ત્યારબાદના છ દિવસ દરમિયાન વરસાદની શક્ય...

સપ્ટેમ્બર 7, 2024 7:40 પી એમ(PM)

views 9

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજ્યની તમામ શાખાઓના અધિકારી-કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો...